પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.