સાગબારા પો.સ્ટે ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા
સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ભગવાનજી ખાચી રહે.ઘર નંબર-૧૯૧, ભગવતવાડી તા.નવાપુરા જી.નંદુરબાર તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે હોય તે બાતમી ના આધારે એલસીબી ટીમ ઉચ્છલ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.
ભરત શાહ, નર્મદા : તા. ૨૧ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓ એ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ નાસતા ફરતા આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેક્નીકલ ઇન્ટેલીજન્સથી શોધવા પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપતા આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદા, નાઓએ એલ.સી.બી. ટીમને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપતા એલસીબી ટીમને બાતમી મળેક કે સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ભગવાનજી ખાચી રહે.ઘર નંબર-૧૯૧, ભગવતવાડી તા.નવાપુરા જી.નંદુરબાર તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે હોય તે બાતમી ના આધારે એલસીબી ટીમ ઉચ્છલ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.