ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
આ અવસર પર આજે 20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
શ્રી રાકેશ રાજપુરોહિત, ઉપ મહાનિદેશકના વરદ હસ્તે વિવિધ પ્રતિયોગિતાઓના વિજેતાઓ તથા 20 હજાર શબ્દ પુરસ્કાર યોજના –2022-23 ના પુરસ્કાર વિજેતાઓને પ્રશસ્તિ પત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
આ અવસર પર મુખ્ય રાજભાષા અધિકારી અને સિનિયર પ્રોફેસર (મેનેજમેન્ટ) ડૉ. હેમંત કાગરા, પ્રોફેસર (રાજભાષા) ડૉ. વિભાવરી ગોરે, તમામ સભ્યો, મહેમાન અધિકારી તથા કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
"અમદાવાદની ટોચની 6 લગ્ઝરી સોસાયટીઓ વિશે જાણો, જ્યાં ગુજરાતના ધનાઢ્યો વૈભવી જીવનશૈલી જીવે છે. સત્યમેવ એલિસિયમ, ગોદરેજ ગાર્ડન સિટી, મીડોઝ, કાસા વ્યોમા, સુપર સિટી અને ઓર્કિડ વ્હાઇટફિલ્ડની આધુનિક સુવિધાઓ અને વિશેષતાઓની વિગતો મેળવો."
"સરખેજ પોલીસે અમદાવાદમાં નકલી પોલીસ બનીને એક શિક્ષકને લૂંટનાર સલીમ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓ સામે ૧૩ થી વધુ કેસ નોંધાયેલા છે. આ સમાચાર લેખમાં ઘટનાની સંપૂર્ણ વિગતો વાંચો."