ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
આ અવસર પર આજે 20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
શ્રી રાકેશ રાજપુરોહિત, ઉપ મહાનિદેશકના વરદ હસ્તે વિવિધ પ્રતિયોગિતાઓના વિજેતાઓ તથા 20 હજાર શબ્દ પુરસ્કાર યોજના –2022-23 ના પુરસ્કાર વિજેતાઓને પ્રશસ્તિ પત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
આ અવસર પર મુખ્ય રાજભાષા અધિકારી અને સિનિયર પ્રોફેસર (મેનેજમેન્ટ) ડૉ. હેમંત કાગરા, પ્રોફેસર (રાજભાષા) ડૉ. વિભાવરી ગોરે, તમામ સભ્યો, મહેમાન અધિકારી તથા કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.