મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

7646 लेख
કાળો સૂટ માત્ર ફેશન નથી, સંદેશ છે! તમિલનાડુના CM વિજયે પોશાક અંગેની ટીકાનો આપ્યો જડબાતોડ જવાબ

કાળો સૂટ માત્ર ફેશન નથી, સંદેશ છે! તમિલનાડુના CM વિજયે પોશાક અંગેની ટીકાનો આપ્યો જડબાતોડ જવાબ

તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે તેમના કાળા અને સફેદ સૂટ પાછળનો રાજકીય સંદેશ સ્પષ્ટ કર્યો છે. ટીવીકે ચીફ વિજયે પ્રથમ રેલીમાં DMK પર પ્રહાર કરતા કહ્યું કે તેમનું રાજકારણ પારદર્શક રહેશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના મહેમાન, વંતારામાં કરશે રાત્રિ રોકાણ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના મહેમાન, વંતારામાં કરશે રાત્રિ રોકાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના વંતારા પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ અને આતિથ્યના વખાણ કર્યા છે. વંતારામાં તેઓ વન્યજીવન સંરક્ષણના પ્રયાસોનું નિરીક્ષણ કરશે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (NFR) એ ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં LHB કોચના આધુનિકીકરણ અને સલામતી માટે અનેક મહત્વના પગલાં લીધા છે. મિડ-લાઈફ રિહેબિલિટેશન (MLR), બોગી લોડ ટેસ્ટિંગ અને શોટ બ્લાસ્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજી વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
NEET પરીક્ષા અંગે મોદી સરકાર એક્શન મોડમાં: રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે યોજાઈ હાઈપ્રોફાઈલ બેઠક

NEET પરીક્ષા અંગે મોદી સરકાર એક્શન મોડમાં: રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે યોજાઈ હાઈપ્રોફાઈલ બેઠક

NEET Leak Case: NEET પેપર લીક વિવાદ બાદ ૨૧ જૂનની પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફની હાજરીમાં લેવાયેલા કડક નિર્ણયો અને PMO ની સીધી દેખરેખ હેઠળ ૨૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન અંગે સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ: ભાજપ દેશભરમાં શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી મહા-અભિયાન, જાણો આખો રોડમેપ

મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ: ભાજપ દેશભરમાં શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી મહા-અભિયાન, જાણો આખો રોડમેપ

કેન્દ્રની મોદી સરકારે ૨૬ મેના રોજ પોતાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં વ્યાપક જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. ૧૦ જૂને દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી NDA ની મહા-બેઠક, ઠરાવ અને વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ અંગેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે ભારત એલર્ટ: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક

પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે ભારત એલર્ટ: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રી જૂથ (IGoM) ની બેઠક યોજાઈ. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ખાતરનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી અપાઈ છે. તેલ કંપનીઓ દ્વારા સહન કરાતા નુકસાન અને MSME માટે ECLGS 5.0 ની જાહેરાત અંગે સંપૂર્ણ વિગત વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ઇન્ડિગોની બેંગલુરુ-ચેન્નાઈ ફ્લાઇટમાં ધુમાડો: તમામ મુસાફરો સુરક્ષિત, તપાસના આદેશ

ઇન્ડિગોની બેંગલુરુ-ચેન્નાઈ ફ્લાઇટમાં ધુમાડો: તમામ મુસાફરો સુરક્ષિત, તપાસના આદેશ

બેંગલુરુથી ચેન્નાઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકઓફ પહેલા કેબિનમાં ધુમાડો દેખાતા ગભરાટ ફેલાયો હતો. સલામતીના ભાગરૂપે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઘટના અંગે વધુ વિગતો અહીં મેળવો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
રાહુલ ગાંધીની મોટી ચેતવણી: "દેશમાં આર્થિક તોફાન આવી રહ્યું છે, યુવાનો-ખેડૂતોને લાગશે મોટો ઝટકો"

રાહુલ ગાંધીની મોટી ચેતવણી: "દેશમાં આર્થિક તોફાન આવી રહ્યું છે, યુવાનો-ખેડૂતોને લાગશે મોટો ઝટકો"

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં મીડિયા સાથેની વાતચીતમાં દેશમાં મોટા આર્થિક તોફાનની ચેતવણી આપી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે ૫ દિવસમાં બીજી વાર ઝીંકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર તેમણે સરકારને ઘેરી છે. રાહુલે જણાવ્યું કે, આ આર્થિક આંચકાની સૌથી માઠી અસર દેશના યુવાનો, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ પર પડશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
તમિલનાડુમાં 'થલપતિ' વિજયનો માસ્ટરસ્ટ્રોક: મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર

તમિલનાડુમાં 'થલપતિ' વિજયનો માસ્ટરસ્ટ્રોક: મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર

તમિલનાડુના નવા મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યના આશરે ૧૬ લાખ સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં ૨ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલી બનશે, જેનાથી ડીએ ૫૮% થી વધીને ૬૦% થશે. આ પગલાથી રાજ્યના ખજાના પર વાર્ષિક ₹૧,૨૩૦ કરોડનો વધારાનો બોજ પડશે, પરંતુ તે વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓના 'ટેક-હોમ પે' માં નોંધપાત્ર વધારો કરશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
મંદિરમાં જવું કે વિધિ કરવી ફરજિયાત નથી: હિન્દુત્વ અંગે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

મંદિરમાં જવું કે વિધિ કરવી ફરજિયાત નથી: હિન્દુત્વ અંગે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટની ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે હિન્દુ ધર્મ અંગે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું છે કે હિન્દુ ધર્મ એ માત્ર પૂજા પદ્ધતિ નહીં, પરંતુ જીવન જીવવાની એક રીત છે. સબરીમાલા અને ધાર્મિક સ્વતંત્રતાના કેસોની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ બી.વી. નાગરત્નાએ સ્પષ્ટ કર્યું કે હિન્દુ રહેવા માટે મંદિરમાં જવું કે ધાર્મિક વિધિઓ કરવી ફરજિયાત નથી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
તેલ મંત્રી હરદીપ સિંહ પુરીની સ્પષ્ટતા: “દેશમાં ઈંધણની અછત નથી, પણ ભાવ વધી શકે છે”, જાણો કારણો

તેલ મંત્રી હરદીપ સિંહ પુરીની સ્પષ્ટતા: “દેશમાં ઈંધણની અછત નથી, પણ ભાવ વધી શકે છે”, જાણો કારણો

કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશમાં ઈંધણની અછત અંગેની અફવાઓને ફગાવી દેતા જણાવ્યું છે કે ભારત પાસે હાલમાં ૬૦ દિવસનો ક્રૂડ ઓઈલ અને ૪૫ દિવસનો LPG ભંડાર ઉપલબ્ધ છે. જોકે, તેમણે વૈશ્વિક તણાવને કારણે ભાવમાં સંભવિત વધારાના સંકેત આપ્યા છે. મ

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
તમિલનાડુમાં 'થલપતિ' વિજયનું શાસન શરૂ: દારૂની ૭૧૭ દુકાનો પર લાગશે તાળા, જાણો માસ્ટર પ્લાન

તમિલનાડુમાં 'થલપતિ' વિજયનું શાસન શરૂ: દારૂની ૭૧૭ દુકાનો પર લાગશે તાળા, જાણો માસ્ટર પ્લાન

તમિલનાડુના નવા મુખ્યમંત્રી જોસેફ વિજયે પદ સંભાળતાની સાથે જ અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. વહીવટી તંત્રને એક્શન મોડમાં લાવતા, તેમણે રાજ્યભરમાં શાળાઓ, પૂજા સ્થળો અને બસ સ્ટેન્ડની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી ૭૧૭ દારૂની દુકાનો (TASMAC) ને બે અઠવાડિયામાં બંધ કરવાનો આદેશ આપ્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પલક્કડમાં PM મોદીનો હુંકાર: LDF અને UDF ને 'ભ્રષ્ટ અને મેગા-ભ્રષ્ટ' ગણાવી કેરળમાં પરિવર્તનનું આહવાન

પલક્કડમાં PM મોદીનો હુંકાર: LDF અને UDF ને 'ભ્રષ્ટ અને મેગા-ભ્રષ્ટ' ગણાવી કેરળમાં પરિવર્તનનું આહવાન

પ્રધાનમંત્રી મોદીએ પલક્કડમાં LDF અને UDF પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે AIIMS ના મુદ્દે પીએમ પર વળતો પ્રહાર કર્યો. ૯ એપ્રિલે કેરળમાં મતદાન.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP એ કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી; કેજરીવાલ અને ભગવંત માન સંભાળશે મોરચો

AAP એ કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી; કેજરીવાલ અને ભગવંત માન સંભાળશે મોરચો

આમ આદમી પાર્ટીએ કેરળ અને આસામની 140 અને 126 બેઠકો માટે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ગુજરાતના નેતાઓનો સમાવેશ.  

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સોનિયા ગાંધીની તબિયત લથડી: સીએમ સ્ટાલિને પાઠવી શુભેચ્છા

સોનિયા ગાંધીની તબિયત લથડી: સીએમ સ્ટાલિને પાઠવી શુભેચ્છા

સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, એમ.કે. સ્ટાલિને ઝડપી સ્વસ્થતાની પ્રાર્થના કરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચારધામ યાત્રા માટે ૨૦ લાખ ગેસ સિલિન્ડરની જરૂરિયાત: ઓએસડી નૌટિયાલ

ચારધામ યાત્રા માટે ૨૦ લાખ ગેસ સિલિન્ડરની જરૂરિયાત: ઓએસડી નૌટિયાલ

૨૦૨૬ની ચારધામ યાત્રામાં હોટલ અને રેસ્ટોરાં માટે ૨૦ લાખ એલપીજી સિલિન્ડરની જરૂર પડશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: દેશમાં બનશે 100 નવા એરપોર્ટ, ઉડાન યોજના 2036 સુધી લંબાવાઈ

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: દેશમાં બનશે 100 નવા એરપોર્ટ, ઉડાન યોજના 2036 સુધી લંબાવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ આધુનિક હેલિપેડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ 'ચેલેન્જ મોડ' હેઠળ પૂર્ણ કરવામાં આવશે, જેના માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઉડાન યોજનાને ૨૦૩૬ સુધી લંબાવીને સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી સસ્તી કરવામાં આવશે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઓવૈસી અને હુમાયુ કબીરનું પશ્ચિમ બંગાળમાં મોટું ગઠબંધન ૨૦૨૬

ઓવૈસી અને હુમાયુ કબીરનું પશ્ચિમ બંગાળમાં મોટું ગઠબંધન ૨૦૨૬

પશ્ચિમ બંગાળમાં AIMIM અને JUP વચ્ચે ગઠબંધન: ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
કટરા ખાતે વૈષ્ણોદેવીમાં ચૈત્રી નવરાત્રિનો ભારે ધસારો

કટરા ખાતે વૈષ્ણોદેવીમાં ચૈત્રી નવરાત્રિનો ભારે ધસારો

કટરાના તીર્થ સ્થાન વૈષ્ણોદેવીમાં નવરાત્રિ દરમિયાન ૨.૪ લાખથી વધુ ભક્તોની હાજરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
નીતીશ કુમારને પરાણે રાજ્યસભા મોકલાયા છે: તેજસ્વી યાદવ

નીતીશ કુમારને પરાણે રાજ્યસભા મોકલાયા છે: તેજસ્વી યાદવ

નીતીશ કુમારને રાજ્યસભા મોકલવા પાછળ ભાજપનું ષડયંત્ર: તેજસ્વી યાદવ

Kalpesh Kosti · 2 મહિના પેહલા