મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ

93 लेख
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પંજાબ સરકારે કર્યો ઐતિહાસિક વધારો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પંજાબ સરકારે કર્યો ઐતિહાસિક વધારો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પંજાબ સરકારે લોનની મર્યાદા વધારીને ₹1.57 લાખ સુધી કરી છે. 13 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક કલાક પેહલા
કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

આપ પ્રવક્તા કુલદીપ સિંહ ધાલીવાલ એ મ્યુનિસિપલ ચૂંટણીમાં પોલીસ સાથે ગેરવર્તન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 4 દિવસ પેહલા
હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

નાણામંત્રી હરપાલ સિંહ ચીમા વૈશ્વિક રોકાણ રેન્કિંગમાં ભારતના ઘટાડા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 4 દિવસ પેહલા
બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

આપ નેતા બલતેજ પન્નુ પંજાબ પોલીસના અપમાન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પાસેથી માફીની માંગ કરી, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 4 દિવસ પેહલા
અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કેબિનેટ મંત્રી અમન અરોરા એ વિપક્ષી આક્ષેપો સામે પંજાબમાં મ્યુનિસિપલ ચૂંટણી વચ્ચે આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 4 દિવસ પેહલા
મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન પંજાબમાં એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ સીચેવાલમાં ખુલ્લું મૂકી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 4 દિવસ પેહલા
પંજાબ સ્થાનિક ચૂંટણી માં ૬૩.૯૪ ટકા મતદાન, જનતાએ બતાવ્યો ભારે ઉત્સાહ

પંજાબ સ્થાનિક ચૂંટણી માં ૬૩.૯૪ ટકા મતદાન, જનતાએ બતાવ્યો ભારે ઉત્સાહ

પંજાબ સ્થાનિક ચૂંટણી માં સરેરાશ ૬૩.૯૪ ટકા મતદાન નોંધાયું છે. નગર પંચાયત મતદાન ટકાવારી સૌથી વધુ રહી જ્યારે અરવિંદ કેજરીવાલ અપીલ ની પણ મોટી અસર જોવા મળી.

nila patel · 6 દિવસ પેહલા
પંજાબમાં ગરમીથી મળશે રાહત: ૨૮મી તારીખથી બદલાશે હવામાન

પંજાબમાં ગરમીથી મળશે રાહત: ૨૮મી તારીખથી બદલાશે હવામાન

પંજાબમાં ૨૮ મે થી ૩૦ મે દરમિયાન વાવાઝોડા, ભારે પવન અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. ૨૭ મેના રોજ પંજાબમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોએ બદલાતી હવામાન પરિસ્થિતિ દરમિયાન સાવધ રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
PSPCL વર્કશોપમાં આગની તબાહી: ડઝનબંધ ગામોમાં વીજળી ગુલ, તંત્રમાં મચી દોડધામ

PSPCL વર્કશોપમાં આગની તબાહી: ડઝનબંધ ગામોમાં વીજળી ગુલ, તંત્રમાં મચી દોડધામ

દોરાહાના દક્ષિણ બાયપાસ પર સ્થિત PSPCL ટ્રાન્સફોર્મર રિપેર વર્કશોપમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી. હજારો ટ્રાન્સફોર્મર્સ અને ઓઇલ ડ્રમ્સમાં થયેલા સતત વિસ્ફોટોને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને પગલે દોરાહા શહેર અને આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કુલવંત સિદ્ધૂનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કુલવંત સિદ્ધૂનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

AAP ધારાસભ્ય કુલવંત સિદ્ધૂએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી. ખેડૂત અને મધ્યમવર્ગ પર ભારે અસરની ચિંતા વ્યક્ત કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
લુધિયાણામાં એક હૃદયદ્રાવક અકસ્માત: બાઇક પરથી પડી ગયેલી એક મહિલાને એક ઝડપી ટ્રકે કચડી નાખી

લુધિયાણામાં એક હૃદયદ્રાવક અકસ્માત: બાઇક પરથી પડી ગયેલી એક મહિલાને એક ઝડપી ટ્રકે કચડી નાખી

લુધિયાણાના હામ્બ્રા વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. એક સરકારી કર્મચારીનું આ રીતે અકાળે અવસાન થવું એ પરિવાર માટે મોટી ખોટ છે, ખાસ કરીને જ્યારે તે એકલી પોતાની પુત્રીનો ઉછેર કરી રહી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે હરપાલ સિંહ ચીમાનો ભાજપ સરકાર પર હુમલો

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે હરપાલ સિંહ ચીમાનો ભાજપ સરકાર પર હુમલો

AAP નેતા હરપાલ સિંહ ચીમાએ પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો. ખેડૂતો અને મધ્યમવર્ગ પર ભારે અસરની ચિંતા વ્યક્ત કરી.

nila patel · 1 અઠવાડિયું પેહલા
પંજાબ નગરપાલિકા ચૂંટણીમાં AAPને જીતાડવાની માલવિંદર કંગની અપીલ

પંજાબ નગરપાલિકા ચૂંટણીમાં AAPને જીતાડવાની માલવિંદર કંગની અપીલ

AAP સાંસદ માલવિંદર કંગે પંજાબની નગરપાલિકા ચૂંટણીમાં મતદારોને મોટી સંખ્યામાં AAP ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ભગવંત માને ખેલાડીઓને ₹32 કરોડ આપ્યા, પંજાબમાં મોટા એલાન

ભગવંત માને ખેલાડીઓને ₹32 કરોડ આપ્યા, પંજાબમાં મોટા એલાન

ભગવંત માને પંજાબમાં 1070 ખેલાડીઓને ₹32.05 કરોડ આપ્યા. સાથે ₹1763 કરોડના ખેલ બજેટ અને નવા સ્ટેડિયમોની જાહેરાત કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
શ્રી ગુરુ રવિદાસ જીના ઉપદેશો પર પંજાબમાં યોજાયો ખાસ સેમિનાર

શ્રી ગુરુ રવિદાસ જીના ઉપદેશો પર પંજાબમાં યોજાયો ખાસ સેમિનાર

શ્રી ગુરુ રવિદાસ જીના ૬૫૦મા પ્રકાશ પૂરબ નિમિત્તે સીટી યુનિવર્સિટી ખાતે સેમિનાર યોજાયો. મનીષ સિસોદિયાએ સમાનતા પર ભાર મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પંજાબ સરકારે હાઇપરટેન્શનના દર્દીઓ માટે મફત સારવારની સુવિધા વધારી

પંજાબ સરકારે હાઇપરટેન્શનના દર્દીઓ માટે મફત સારવારની સુવિધા વધારી

પંજાબ સરકારે હાઇપરટેન્શન વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી સેહત યોજના હેઠળ લોકોને કેશલેસ સારવાર અપાશે. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
માલવિંદર સિંહ કંગે પંજાબના એનઆરઆઈ મતદારો માટે ચિંતા વ્યક્ત કરી

માલવિંદર સિંહ કંગે પંજાબના એનઆરઆઈ મતદારો માટે ચિંતા વ્યક્ત કરી

માલવિંદર સિંહ કંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે એનઆરઆઈ પંજાબી મતદારોના નામ કપાવાની આશંકા અંગે ચિંતા વ્યક્ત કરી. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટોની નિમણૂક કરવા આદેશ આપ્યો

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટોની નિમણૂક કરવા આદેશ આપ્યો

ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે તમામ રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટોની તાત્કાલિક નિમણૂક કરવા અને સહકાર આપવા માટે કડક સૂચના આપી છે.

Priya Sharma · 2 અઠવાડિયા પેહલા
નીલ ગર્ગ: ભાજપ વિપક્ષનો અવાજ CBI-ED થી દબાવે છે

નીલ ગર્ગ: ભાજપ વિપક્ષનો અવાજ CBI-ED થી દબાવે છે

AAP નેતા નીલ ગર્ગે ભાજપ પર CBI અને ED દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. પંજાબ વિજિલન્સ પરની રેડને ગંદી રમત ગણાવી. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 અઠવાડિયા પેહલા
અમન અરોરાના કેન્દ્ર પર પ્રહાર: CBI અને ED ની રેડ રાજનીતિથી પ્રેરિત

અમન અરોરાના કેન્દ્ર પર પ્રહાર: CBI અને ED ની રેડ રાજનીતિથી પ્રેરિત

પંજાબના મંત્રી અમન અરોરાએ CBI-ED ની કાર્યવાહીને ભાજપનો રાજકીય બદલો ગણાવ્યો. કેન્દ્ર પર ફેડરલ સ્ટ્રક્ચર તોડવાનો આરોપ લગાવ્યો. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 અઠવાડિયા પેહલા