જન્મદિવસ
હવામાન વિભાગ દ્વારા તેમજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાનું મૌસમ પુર્વાનુમાન બહાર પાડવામાં આવતું હોય છે. જેને આધારે ભારે પવન અને વરસાદની આગાહી માટે નીચે મુજબના પગલાં લેવા સૌ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.