પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનના કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવાયેલ બ્લોકને આગળની સૂચના સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. તદનુસાર, બદલાયેલ રૂટ પર ચાલતી નીચેની ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ દોડશે.