જન્મદિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 107મો એપિસોડ હશે.