જન્મદિવસ
બોલિવૂડ સુપરસ્ટાર જયા બચ્ચને હાલમાં જ તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લગ્ન પછી 'રોમાન્સ બારીમાંથી બહાર જાય છે'. આ સિવાય પણ દાદી અને પૌત્રી વચ્ચે ઘણી વાતો થઈ. તો આવો જાણીએ....