જન્મદિવસ
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શિરોમણિ અકાલી દળ પાર્ટી કોઈ નાની રાજકીય પાર્ટી નથી, તે સિદ્ધાંતોની પાર્ટી છે.