જન્મદિવસ
સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં 5 આરોપીઓના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરી છે. કલ્યાણપુર ગામમાં પાંચ આરોપીઓએ બનાવેલા મકાનોને બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.