જન્મદિવસ
પ્રધાનમંત્રી શહડોલ જિલ્લાના પાકરિયા ગામની મુલાકાત લેશે અને ગામના વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરશે, રાજ્યભરના લગભગ 3.57 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે, ગોંડવાનાની 16મી સદીની હિંમતવાન રાણી દુર્ગાવતીનું સન્માન કરશે