જન્મદિવસ
એક ચોંકાવનારા આરોપમાં મુંબઈ ના એક ડૉક્ટરે JSW ગ્રુપ ના ચેરમેન સજ્જન જિંદાલ પર બળાત્કાર નો આરોપ મૂક્યો છે. જિંદાલ આરોપોને નકારે છે અને તપાસમાં સહકાર આપવાનું વચન આપે છે.