ઇન્ડિયા
11583 लेख
સાવધાન! ઉત્તરાયણ પર પતંગરસિયાઓ માટે PGVCLની ચેતવણી: આ ભૂલ જીવલેણ બનશે
જૂનાગઢ PGVCL દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ અકસ્માત રોકવા કડક સૂચનાઓ જાહેર કરાઈ છે. વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવી જીવલેણ સાબિત થઈ શકે છે.
પાટણના સંગીત સાધકોનો સૂર રેલાયો: રાજ્ય કક્ષાએ મેળવી ભવ્ય સિદ્ધિ
સુરતમાં યોજાયેલ રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન મેળવી મેદાન માર્યું છે.
ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન
ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પરિશ્રમ અને પ્રાકૃતિક ખેતી પર પ્રેરણાદાયી સંબોધન, 40,245 વિદ્યાર્થીઓને પદવી.
ગુજરાત પશુપાલક એવોર્ડ 2026: 565 પશુપાલકોને ₹91 લાખ પ્રોત્સાહન
ગુજરાતમાં 6 જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ સમારોહ – 565 પશુપાલકોને ₹91 લાખ+ પ્રોત્સાહન, જીતુ વાઘાણી હસ્તે વિતરણ.
નર્મદા જિલ્લામાં ફૂલોની પ્રાકૃતિક ખેતી: ખેડૂતોની નવી દિશા
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન – ખેડૂતો કિચન ગાર્ડન અને ફૂલોની ખેતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે.
મોરબી વૈશ્વિક સિરામિક હબ: ભારતની નિકાસમાં 90% હિસ્સો
મોરબી ગુજરાતનું વૈશ્વિક સિરામિક હબ – ભારતની નિકાસમાં 90% હિસ્સો, 9 લાખ રોજગાર, VGRCમાં વિશેષ પ્રદર્શન – સિરામિક-પોલીપેક વિકાસ.
ગુજરાતમાં કઠોળ ઉત્પાદન બમણું: આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું
ગુજરાતમાં 6 વર્ષમાં કઠોળ ઉત્પાદન બમણું થયું – 21.52 લાખ ટન, ચણા 15.63 લાખ ટન – આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું.
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFની મોટી કાર્યવાહી: 6 ઓટો જપ્ત
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFએ ઓટો ચાલકો સામે કાર્યવાહી કરી – c, મુસાફરોને રાહત.
યુપી પોલીસ કોમ્પ્યુટર ગ્રેડ એ 1352 પોસ્ટ: અરજી કરવાની રીત અને તારીખ
યુપી પોલીસ કોમ્પ્યુટર ગ્રેડ એ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ ૧૩૫૨ જગ્યાઓ ભરવામાં આવશે.
રાજનાથ સિંહે 'સમુદ્ર પ્રતાપ' જહાજ કોસ્ટ ગાર્ડને સોંપ્યું – આત્મનિર્ભર ભારત
રાજનાથ સિંહે ગોવામાં પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ 'સમુદ્ર પ્રતાપ'ને કોસ્ટ ગાર્ડમાં કાર્યરત કર્યું – 60% સ્વદેશી, દરિયાઈ સુરક્ષા વધી.
અમિત શાહે અંડમાનમાં રૂ. 373 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, 'વીર સાવરકર'ને કર્યા યાદ!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંડમાન અને નિકોબારમાં રૂ. 373 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સેલ્યુલર જેલની મુલાકાત લઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી.
મહાઠગ સુકેશ ચંદ્રશેખર હવે સમાધાન કરવા તૈયાર! 200 કરોડના કૌભાંડમાં કોર્ટે નોટિસ ફટકારી
200 કરોડની ખંડણીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે સમાધાનની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે ફરિયાદ પક્ષને નોટિસ આપી છે.
PM મોદી આવતીકાલે વારાણસીમાં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું કરશે ઉદ્ઘાટન, જાણો વિગત
વારાણસીમાં 4 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ૭૨મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું PM મોદી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. 1000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
નેતાજીએ આંદામાનમાં પ્રથમવાર ત્રિરંગો લહેરાવ્યો, PM મોદીએ યાદ કરી શૌર્યગાથા!
30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીએ પોર્ટ બ્લેરમાં પ્રથમવાર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. PM મોદીએ આ દિવસે નેતાજીના સાહસ અને શૌર્યને નમન કર્યા.
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સિંગ સેંગરને સુપ્રીમ કોર્ટનો જોરદાર ઝટકો, જેલની બહાર આવવાના સપના ચકનાચૂર!
સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંગ સેંગરની સજા મોકૂફ રાખવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. જાણો શું છે 'પબ્લિક સર્વન્ટ'નો વિવાદ.
અરવલ્લી બચાવવા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: 'પહાડો નહીં બચે તો આપણે પણ નહીં બચીએ', જાણો પર્યાવરણપ્રેમીઓએ કેમ વ્યક્ત કરી ચિંતા?
સુપ્રીમ કોર્ટે અરવલ્લીની વ્યાખ્યા અંગેનો નવેમ્બરનો આદેશ મોકૂફ રાખતા 'અરવલ્લી વિરાસત જન અભિયાન' દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે, પરંતુ ખાણકામ અટકાવવા કડક માંગ કરાઈ છે.
ભારતીય સેનાની તાકાત વધી, DACએ MR-SAM અને Astra Mark-2ને મંજૂરી
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ભારતીય સૈન્યને મજબૂત બનાવવા માટે ₹79,000 કરોડના સંરક્ષણ સોદા અને અપગ્રેડને મંજૂરી આપી છે. આ નિર્ણયથી સેના, નૌકાદળ અને વાયુસેનાની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો થશે.
રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો
30 ડિસેમ્બર 2025ના રોજ આદરજ મોટી-વિજાપુર રેલ ખંડ પર 120 કિમી સ્પીડ ટ્રાયલ – ગેજ પરિવર્તન પૂર્ણ, રેલ ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો.
અમિત શાહની આસામ મુલાકાત: બટદ્રવ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર તીખો પ્રહાર
ગૃહમંત્રી અમિત શાહે આસામના નાગાંવ જિલ્લામાં મહાપુરુષ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવમાં બટદ્રવ સાંસ્કૃતિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
અરવલ્લી કેસ: સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર સ્ટે આપ્યો, કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
અરવલ્લી પર્વતોની વ્યાખ્યા અંગેના વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લીધું. 20 નવેમ્બરના રોજ, કોર્ટે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. કોર્ટે હવે આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે.