રાજકારણ
50 लेख
CBI ડાયરેક્ટરની પસંદગી પર રાહુલ ગાંધીનો વિરોધ: પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CBI ડાયરેક્ટરની નિમણૂક પ્રક્રિયા સામે અસંમતિ નોંધાવી છે. તેમણે પસંદગીના માપદંડો અને પારદર્શિતા અંગે વડાપ્રધાન સમક્ષ વાંધો રજૂ કર્યો.
રાહુલ ગાંધીનો ધમાકેદાર હુમલો: NEETમાં ભાજપ સરકારની મિલીભગત
રાહુલ ગાંધીએ NEET-UG પરીક્ષા રદ થવા મામલે ભાજપ સરકારને ઘેરી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારાઓને બચાવી રહી છે.
હરદીપ સિંહ પુરીનો મોટો ખુલાસો: ભારતમાં 60 દિવસનો ક્રૂડ-LNG સ્ટોક તૈયાર
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારતમાં ક્રૂડ અને LNGનો 60 દિવસનો સ્ટોક છે. LPG ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભાવ નિયંત્રણમાં સરકાર સફળ રહી છે.
ગુવાહાટીમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી પહોંચ્યા
ગુવાહાટીમાં NDA સરકારના શપથ ગ્રહણ માટે પીએમ મોદી અને અન્ય મહાનુભાવો પહોંચ્યા. નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા શરૂ. વધુ વિગત માટે ક્લિક કરો.
અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશ કેબિનેટ વિસ્તરણ પર યોગીને ઘેર્યા
અખિલેશ યાદવ એ યુપીમાં કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. મહિલા અનામત અને યોગીની સત્તા પર સવાલો ઉઠાવ્યા. વધુ વિગત માટે વાંચો.
સુપ્રિયા સુલે ની કારને અકસ્માત નડ્યો, પુણે-મુંબઈ હાઈવે પર સર્જાઈ ઘટના
પુણેથી મુંબઈ જતી વખતે NCP સાંસદ સુપ્રિયા સુલે ની કારને અન્ય વાહને ટક્કર મારી હતી. તમામ લોકો સુરક્ષિત છે. માર્ગ સુરક્ષા અંગે સુપ્રિયાએ ચિંતા વ્યક્ત કરી.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા
સુવેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 11 મેના રોજ પ્રથમ વહીવટી બેઠક યોજાશે. TMC ના 15 વર્ષના શાસનનો અંત. વધુ વિગત માટે ક્લિક કરો.
PM નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા, આપી પિતાતુલ્ય સલાહ
PM નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચેલા એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા હતા. પશ્ચિમ બંગાળમાં બંને નેતાઓ વચ્ચે ખાસ વાતચીત થઈ. વધુ વિગત માટે ક્લિક કરો.
Nashik TCS Case: આરોપી નિદા ખાનની ધરપકડ, કોર્પોરેટ જેહાદની તપાસ તેજ
Nashik TCS Case માં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ થઈ છે. ધર્માંતરણ અને યૌન શોષણના આરોપો બાદ પોલીસે કાર્યવાહી કરી. હવે કોર્પોરેટ જેહાદના એંગલથી તપાસ થશે.
સુવેન્દુ અધિકારીના પીએની હત્યા: પશ્ચિમ બંગાળ પોલીસે વાહન જપ્ત કર્યું
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રની હત્યા મામલે પોલીસે વાહન જપ્ત કર્યું. ભાજપે આ ઘટનાને ટાર્ગેટેડ હુમલો ગણાવી TMC પર ગંભીર આક્ષેપો કર્યા છે.
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં આપશે હાજરી
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ અને શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસે બેંગલુરુની મુલાકાત લેશે. વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો રાજીનામું આપવા ઇનકાર, ચૂંટણી પંચ પર લૂંટનો આરોપ
મમતા બેનર્જીએ બંગાળમાં હાર બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. તેમણે ચૂંટણી પંચને વિલન ગણાવી લોકશાહી સામે ખતરો હોવાનો દાવો કર્યો છે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો ગંભીર આરોપ: EC વિલન અને BJP એ લોકશાહી લૂંટી
મમતા બેનર્જી (Mamta Banerjee) એ EC ને વિલન ગણાવી લોકશાહીની લૂંટના આરોપ લગાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ વિવાદે ભારે રાજકીય ગરમાવો વધાર્યો છે, વધુ વિગતો માટે ક્લિક કરો.
લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
મની લોન્ડરિંગ કેસમાં લીના મારિયા પોલને જામીન મળ્યા. છેતરપિંડી કેસમાં મોટી રાહત છતાં જેલવાસ ચાલુ રહેશે. સંપૂર્ણ વિગત અને કોર્ટનો આદેશ અહીં વાંચો.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી પરિણામો વચ્ચે તેમણે મતદારોના નામ કાપવા અંગે આકરા પ્રહારો કર્યા. જાણો કેજરીવાલે દિલ્હી અને બંગાળની સ્થિતિ અંગે શું મોટું નિવેદન આપ્યું.
બંગાળ અને આસામમાં મળેલી પ્રચંડ જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા: જાણો તેમણે શું કહ્યું
પીએમ મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને પુડુચેરીમાં NDA ગઠબંધનની જીત પર ખુશી વ્યક્ત કરી. પાર્ટીની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા વાંચો.
Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં
Ratna Debnath West Bengal Election માં પાણીહાટીથી 56,000 મતે આગળ છે. ભાજપની આ જીત બંગાળમાં મહિલા સુરક્ષા પર લોકમત સમાન સાબિત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત
પશ્ચિમ બંગાળમાં BJP એ બહુમતી મેળવી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. જાણો બંગાળમાં કેમ પલટાયું સત્તાનું સમીકરણ અને શું રહ્યા કારણો.
જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સહેલાણીઓથી ભરેલી ક્રુઝ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી જારી છે.
કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત
કેન્દ્ર સરકારે ડિઝલ અને ATF પરની નિકાસ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી અમલી બનશે, જ્યારે પેટ્રોલ પરની ડ્યુટી શૂન્ય રાખવામાં આવી છે.