ઇન્ડિયા
11587 लेख
નવી ઈનોવા રેગ્યુલર પેટ્રોલ પર નહીં, ખાસ ઈંધણ પર ચાલશે! નીતિન ગડકરી 29 ઓગસ્ટે લોન્ચ કરશે
નીતિન ગડકરી 29 ઓગસ્ટના રોજ ટોયોટા ઇનોવા ઇથેનોલ વેરિઅન્ટ લોન્ચ કરશે. તે 100% ઇથેનોલ પર ચાલનારી દેશની પ્રથમ કાર હશે. ગયા વર્ષે નીતિન ગડકરીએ હાઈડ્રોજન સંચાલિત ટોયોટા મિરાઈ કાર લોન્ચ કરી હતી.
મધુમિતા શુક્લા મર્ડર કેસ: અમરમણિ-મધુમણિની રિલીઝના મોટા સમાચાર, SCએ અમરમણિ-મધુમણિની રિલીઝ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટઃ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મધુમિતા શુક્લાની બહેનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે અમરમણિ ત્રિપાઠીને છોડવો ખોટું છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે યુપી સરકાર પાસેથી જવાબ માંગીએ છીએ.
મણિપુર: સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો
મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે સુરક્ષા દળો પણ હથિયારો માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોએ ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી સર્ચ ઓપરેશન દરમિયાન ચાર હથિયારો, 38 દારૂગોળો અને આઠ બોમ્બ જપ્ત કર્યા છે. પોલીસે આ માહિતી આપી હતી.
લદ્દાખમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મણિપુર 4 મહિનાથી સળગી રહ્યું છે'
આજે લદ્દાખમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે. તેમણે 2024ની લોકસભામાં પણ જીતનો દાવો કર્યો હતો.
નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં નોંધણી કરાવી શકશે.
આશીર્વાદ ફાઉન્ડેશન તથા ગાયત્રી શક્તિપીઠ માણસા સંચાલિત “ગાયત્રી પ્રજ્ઞા મંદિર” ના સંયુક્ત સહયોગથી વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
ગુજરાતમાં 21 રેલવે સ્ટેશનોનું પરિવર્તન 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળના વર્લ્ડ ક્લાસ સ્ટેશનો
ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રાજ્યના વિકાસના એન્જિનને વેગ આપે છે. આવા વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે, જે વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315% વધુ છે.
જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
ખેડૂત ખાતેદારો-સામાન્ય નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારે સ્વીકારેલ માંગણીઓનો તાત્કાલિક અમલ નહીં થાય તો જલદ પગલાં લેવાશે
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે અંદાજે રૂ. 8000 કરોડના 2400 વિકાસલક્ષી કામો અટકયા.
ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ગીર સોમનાથ પોલીસ દ્વારા ‘સાઈબર ક્રાઈમ અવેરનેસ એન્ડ સિક્યોરિટી’ પર સેમિનાર યોજાયો
'સાઈબર વોલન્ટિયર' બની મદદ કરવા યુવાઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાની અપીલ, ડેટાથેફ્ટ, સેક્સટોર્શન, હેકિંગ, સાયબર બુલિંગ, ફાઈનાન્શિયલ ફ્રોડ સહિત સાઈબર ક્રાઈમ અંગે અપાયું માર્ગદર્શન, ઓનલાઈન સાઈબરક્રાઈમની ફરિયાદ અંગે હેલ્પલાઈન નં ૧૯૩૦નો કરવો સંપર્ક.
બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ
યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.
ઝૂલન યાત્રાનું હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણી
ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે.
નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગતમાં ઉપસ્થિત રહેલા ૦૮ જેટલા અરજદારોના પ્રશ્રનોને વાચા આપીને હકારાત્મક નિકાલ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ બળતણ તરીકે અપનાવ્યો પ્રદૂષણમુક્ત ગોબર ગેસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના થકી ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો થયો અસરકારક નિકાલ અને સ્વચ્છતાને મળ્યું પ્રોત્સાહન.
ઓપરેશન દ્વારા લિંગ બદલવાનો દરેકનો બંધારણીય અધિકાર, અલ્હાબાદ હાઈકોર્ટ
અરજદાર વતી, કોર્ટને ગયા અઠવાડિયે કહેવામાં આવ્યું હતું કે, "અરજીકર્તાએ 11 માર્ચ, 2023ના રોજ લખનૌના પોલીસ મહાનિર્દેશકને, લખનૌના પોલીસ મહાનિર્દેશકને ઓપરેશન દ્વારા લિંગ પરિવર્તનની મંજૂરી આપવા વિનંતી કરી હતી. જોકે, કોઈ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. નિર્ણય લેવામાં વિલંબને કારણે અરજદાર કોર્ટમાં વળ્યા.
3 વર્ષના બાળકની આંખમાં નાનો કીડો ઘૂસી ગયો, ઓપરેશન બાદ જીવતો બહાર આવ્યો
ડૉ.ગિરીશ ચતુર્વેદી કહે છે કે તેમના મેડિકલ પ્રોફેશનમાં આ પહેલો કેસ છે. જેમાં એક દર્દીની આંખમાં પ્રવેશેલ કીડો જીવતો બહાર આવ્યો છે. આંખમાં કીડો આંસુની નળી પાસે કાણું કરીને અંદર પ્રવેશી ગયો હતો. કીડો વારંવાર બાળકની આંખને વીંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે આંખોમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં 30 સેકન્ડમાં 7 ઈમારતો ધરાશાયી
Himachal Rain : કુલ્લુ, શિમલા અને સોલનમાં બુધવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન આજે સવારે કુલ્લુમાં 30 સેકન્ડમાં 7 ઈમારતો ધરાશાયી થઈ હતી.
રક્ષાબંધન 2023: યુપી સરકારની રક્ષાબંધન પર બહેનોને ભેટ, મફતમાં મુસાફરી કરી શકશે
રક્ષાબંધન 2023: રક્ષાબંધન આડે માત્ર 6 દિવસ બાકી છે, આવી સ્થિતિમાં બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર રક્ષાબંધન પર બહેનોને મફત બસ સેવાનો લાભ આપવાની તૈયારી કરી રહી છે.