જન્મદિવસ
અલ્હાબાદ હાઈકોર્ટે નિઠારી હત્યા કેસના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે નોઈડાનો આ સૌથી ચર્ચિત મામલો રહ્યો છે. આ કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.