જન્મદિવસ
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પણ ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. દેશભરના બૌદ્ધિકો, શિક્ષણવિદો અને શિક્ષકોએ તેને એક મિશન તરીકે લીધો અને તેને આગળ વધાર્યો.