જન્મદિવસ
ઈઝરાયેલમાં હિન્દુઓ અને ભારતીયો - યુદ્ધ પ્રભાવિત ઈઝરાયેલમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં રહે છે. તેમને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. જાણો ઇઝરાયેલમાં કેટલા હિન્દુ અને ભારતીયો રહે છે.