રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિનો અહેસાસ થાય તે ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ તરીકે 'મારી માટી મારો દેશ' અભિયાન શરૂ કર્યું છે. જેનો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.