જન્મદિવસ
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે, અજિત પવારની એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળે જાહેરાત કરી કે તેઓ નાશિક બેઠક પરથી પોતાનો દાવો પાછો ખેંચી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ટિકિટ વિતરણમાં વિલંબના કારણે ભુજબળ નારાજ થઈ ગયા છે.