જન્મદિવસ
મણિપુરમાં આ વર્ષે 3 મેના રોજ મેઇતેઇ સમુદાયે જાતિ અનામતની માંગણી કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.