જન્મદિવસ
સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી શહેરમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. અયોધ્યાના રામલલા બાદ હવે પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તે દિવસે કેટલા લોકો હાજર રહેવાની અપેક્ષા છે તે જાણો.