મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3688 लेख
અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના સમય અને રૂટમાં ફેરફાર

અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના સમય અને રૂટમાં ફેરફાર

રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના સંચાલનના સમય અને રૂટમાં ફેરફાર અને દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ'  હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મગાવવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મગાવવામાં આવી

ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન- વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ

ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી MOU કરાયા છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિજાપુરમાં મરચા જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયા બાદ ભેળસેળીયા તત્વો સામે સરકારની લાલ આંખ

વિજાપુરમાં મરચા જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયા બાદ ભેળસેળીયા તત્વો સામે સરકારની લાલ આંખ

મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને રૂ. ૧૦.૪૫ લાખની કિંમતનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
 રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ

રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને  વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ "જનમંચ" ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રધાનમંત્રી આવાસ યોજનાએ નાંદોદ તાલુકાના વસાવા દંપતિના જીવનમાં ખુશાલીની જ્યોત પ્રગટાવી

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ નાંદોદ તાલુકાના વસાવા દંપતિના જીવનમાં ખુશાલીની જ્યોત પ્રગટાવી

પાકુ મકાન બનતા તમામ ચિંતાઓના અંત બાદ હાંશકારો અનુભવતા શ્રીમતી કલ્પનાબેન વસાવાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું 'પોતાના સપનાનું ઘર'

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું 'પોતાના સપનાનું ઘર'

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઉધના સ્ટેશનનું અપગ્રેડશન વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે

ઉધના સ્ટેશનનું અપગ્રેડશન વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની  ઉજવણી

GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી

જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન

સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન

7 મે, 2023 રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી અનોડિયા, માણસા ખાતે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં નિ:શુલ્ક મહાધ્યાન દર્શન શિબિરનું આયોજન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

તા.૬ અને ૭ દરમિયાન ખાસ કિસ્સામાં સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મંજુરી મળશે: એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકાશે, પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો  ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તારીખ ૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના આદિવાસી લોકો  માટે તાડફળી  રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત

ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત

ગુજરાતનાં મહેસાણામાં વધુ એક હાર્ટ અટેક આવવાથી વ્યક્તિનું મોત થવાની ઘટનાનું જાણવા મળયું છે. છેલ્લા ઘણાં દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમ...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ

ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023 ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરવામાં આવી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ  સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ

Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ

છ દિવસીય સમર કેમ્પમાં શહેરના ૨૭૦ બાળકોને જ્ઞાન સાથે મળી રહી છે જવાબદાર નાગરિક બનવાની તાલીમ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી કરાશે

વડોદરામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી કરાશે

વડોદરા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૫ થી ૭ મે દરમિયાન હાથ ધરવામાં આવેલી દીપડાની વસ્તી ગણતરી અને અન્ય માંસાહારી પ્રાણીઓ માટે ૨૨ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરી દરમિયાન યાદ રાખવાના મુદ્દાઓની વિગતો આપવા માટે સરાર ગામમાં એક પાયાની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન

નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન

આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ બહેતર બનાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા વર્કશોપમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન,NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓની સક્રીય સહભાગીતા આવકાર દાયક

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા