મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11823 लेख
ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના તાપ્તી વેલી (ટીવી) વિભાગ પર ઉધના અને નિયોલ વચ્ચે રોડ ફ્લાયઓવર માટે ખુલ્લા વેબ ગર્ડર માટે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 13.25 કલાકથી 17.25 કલાક સુધીના ચાર કલાકના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઉજ્જૈન રેપ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી ઓટો ડ્રાઈવરની અટકાયત

ઉજ્જૈન રેપ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી ઓટો ડ્રાઈવરની અટકાયત

ઉજ્જૈનમાં એક સગીર બાળકી પર નિર્દયતાના કેસમાં પોલીસે મુખ્ય આરોપીને કસ્ટડીમાં લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેપ કેસનો મુખ્ય આરોપી ઓટો ડ્રાઈવર છે. તેણે પુરાવા સાથે ચેડા કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ટૂંક સમયમાં પોલીસ આ બાબતનો ખુલાસો કરી શકે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શું શહેરી કચરામાંથી રસ્તાઓ બનશે? કેન્દ્ર સરકાર નીતિ પર વિચાર કરી રહી છે, જાણો શું કહ્યું નીતિન ગડકરીએ

શું શહેરી કચરામાંથી રસ્તાઓ બનશે? કેન્દ્ર સરકાર નીતિ પર વિચાર કરી રહી છે, જાણો શું કહ્યું નીતિન ગડકરીએ

Roads : માર્ગ પરિવહન મંત્રાલય પરિવહન ક્ષેત્રને વધુ સુવિધાજનક બનાવવા માટે તકનીકોનું વિશ્લેષણ કરી રહ્યું છે.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95000થી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી

વિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95000થી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી

2018 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં, ગુજરાત સરકારે હૃદયરોગના દર્દીઓના પરીક્ષણ અને સારવાર માટે અંદાજે ₹1614 કરોડનો ખર્ચ કર્યો,  ગુજરાત સરકારે AB PMJAY-MA હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોસીજરનો સમાવેશ કર્યો, આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પ્રિયંકા ગાંધીએ ઉજ્જૈન રેપ કેસમાં શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું, કહી આ મોટી વાત

પ્રિયંકા ગાંધીએ ઉજ્જૈન રેપ કેસમાં શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું, કહી આ મોટી વાત

કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો, 'આ છે મધ્યપ્રદેશની કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા? ભાજપના 20 વર્ષના કુશાસનમાં છોકરીઓ, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાઈ વિરુદ્ધ ચંદીગઢમાં FIR નોંધાઈ, જાણો શું છે મામલો

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાઈ વિરુદ્ધ ચંદીગઢમાં FIR નોંધાઈ, જાણો શું છે મામલો

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના ભાઈ વિનોદ સેહવાગ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ચેક બાઉન્સ કેસમાં વિનોદ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ સેહવાગના ભાઈ વિરુદ્ધ ચંદીગઢના મણિ માજરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી : જુલૂસ શહેરમાં ફર્યું

રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી : જુલૂસ શહેરમાં ફર્યું

આજે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળા માં પણ ઈદ-એ- મિલાદની ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત

તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત

તિલકવાડા વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર  વિષય પર વ્યાખ્યાન યોજાયુ

રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર વિષય પર વ્યાખ્યાન યોજાયુ

ઇલાબેન વોરાને થયેલા કેન્સરની સંવેદનામાંથી અન્ય લોકોને પણ કેન્સર ના થાય અને લોકોની જીવનશૈલી બદલાય તે માટે તેમને પોતાનું જીવન કેન્સરની જાગ્રૃતિ માટે વ્યતિત કરવાનું નક્કી કર્યું.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
તિલકવાડાના કાલાઘોડા ગામે વાંછરડીનો દીપડા એ કર્યો શિકાર : વન વિભાગ નિષ્ક્રિય

તિલકવાડાના કાલાઘોડા ગામે વાંછરડીનો દીપડા એ કર્યો શિકાર : વન વિભાગ નિષ્ક્રિય

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન દીપડાએ ઘર નજીક બાંધેલી વાંછરડી નો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ડર જોવા મળી રહ્યો છે. અને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા

નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા

રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે તેના બે મળતીયાઓ નેપણ કોર્ટે એક વર્ષ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો .

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસારથતી ત્રણ  જોડી ટ્રેનો    માં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે

અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસારથતી ત્રણ જોડી ટ્રેનો માં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે

પશ્ચિમ રેલ્વે દ્વારા  મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે  અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રીમોડલીંગ કામને કારણે 30 સપ્ટેમ્બર અને  01 ઓક્ટોબર 2023 ના રોજ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. જેની વિગત નીચે મુજબ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભગવાન ગણેશને વિદાય આપવા માટે ભક્તોની ભીડ ઉમટી, મુંબઈમાં 19 હજાર પોલીસ તૈનાત

ભગવાન ગણેશને વિદાય આપવા માટે ભક્તોની ભીડ ઉમટી, મુંબઈમાં 19 હજાર પોલીસ તૈનાત

આજે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન પર દેખરેખ રાખવા માટે મુંબઈમાં 250 કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કુદરતી જળાશયો માટે 72 મોનિટરિંગ રૂમ અને કૃત્રિમ તળાવ માટે 178 મોનિટરિંગ રૂમનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પંજાબ: ડ્રગ સ્મગલિંગના આરોપમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ, I.N.D.I.A ગઠબંધનને અસર થઈ શકે છે

પંજાબ: ડ્રગ સ્મગલિંગના આરોપમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ, I.N.D.I.A ગઠબંધનને અસર થઈ શકે છે

પંજાબ પોલીસે આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુખપાલ સિંહ પર ડ્રગ સ્મગલિંગનો આરોપ છે. પંજાબ પોલીસે સુખપાલની ધરપકડ કરવા માટે વહેલી સવારે વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પંજાબ પોલીસની એક ટીમ ખૈરાના ઘરે પહોંચી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
માફિયા અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની ધરપકડ, હત્યા બાદ ઉમેશ પાલ ફરાર હતો

માફિયા અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની ધરપકડ, હત્યા બાદ ઉમેશ પાલ ફરાર હતો

જેલમાં અશરફ સાથે ગેરકાયદેસર મુલાકાતના કેસમાં સદ્દામના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ તેનું નામ સામે આવ્યું હતું. તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાતા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું તામિલનાડુમાં 98 વર્ષની વયે નિધન

ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાતા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું તામિલનાડુમાં 98 વર્ષની વયે નિધન

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં 1925 માં જન્મેલા, માનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ એક કૃષિવિજ્ઞાની, કૃષિ વૈજ્ઞાનિક, વહીવટકર્તા અને માનવતાવાદી તરીકે ઉજવાય છે. તેમના નિધનથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ તથા બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલાના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરી ભટ્ટ, કો-ઓર્ડીનેટર અર્ચના સોમાણી તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મંગેતર પાસેથી પૈસા માંગ્યા પછી મિત્રની હત્યા, લાશ સળગેલી મળી

મંગેતર પાસેથી પૈસા માંગ્યા પછી મિત્રની હત્યા, લાશ સળગેલી મળી

4 સપ્ટેમ્બરના રોજ કાથલાલ તાલુકાના ખલાલ સીમની ઝાડીઓમાંથી એક અનામી યુવકની સળગેલી લાશ મળી આવી હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. મૃતક યુવકની છાતી પર ચીકુ નામનું ટેટૂ હતું અને આ કેસની તપાસ કરી રહેલી એલસીબી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા આ માહિતીનો ઉપયોગ કર્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા