મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11809 लेख
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો, જેને પગલે હાઈ એલર્ટ, દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો, જેને પગલે હાઈ એલર્ટ, દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમરિયા ડેમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. ડેમ હવે પાણીથી ભરેલો છે અને હાલનું સ્તર હાઈ એલર્ટ સ્ટેજ પર છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપી ને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપી ને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ

અમરેલી એલસીબીની ટીમે રાજુલા પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર દ્વારા નોંધાવેલ મોબાઈલ ચોરીના કેસમાં આરોપીને મોબાઈલ સાથે ઝડપી લીધો. આરોપીની રાજુલા બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકારશ્રી ના પરિપત્રો નો કરી રહીં છે ઉલાળીયો, પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકો ને આપી રહી છે ઉડાઉ જવાબ

જાફરાબાદ એસબીઆઈ બેંક સરકારશ્રી ના પરિપત્રો નો કરી રહીં છે ઉલાળીયો, પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકો ને આપી રહી છે ઉડાઉ જવાબ

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM સ્વાનિધિ યોજના) એ શેરી વિક્રેતાઓને લોન આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક માઇક્રો-ક્રેડિટ યોજના છે. આ યોજનાનો હેતુ કોવિડ-19 રોગચાળા પછી શેરી વિક્રેતાઓને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવામાં મદદ કરવાનો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશે

ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશે

ભાયાવદરમાં ડાકનિયા ડુંગરની શાંત સુંદરતાની વચ્ચે એક રહસ્યમય આશ્રયસ્થાન આવેલું છે, જ્યાં સંસ્કૃતિના અદભૂત પ્રદર્શનમાં પરંપરા અને ઉત્સવ એકબીજા સાથે જોડાયેલા છે. તે એક એવી જગ્યા છે જ્યાં આધ્યાત્મિકતાનું હૃદય હાસ્યની લયમાં ધબકે છે, જ્યાં પવિત્ર અને આનંદ એકરૂપ થાય છે. મોહક ખોડિયાર મંદિર પાસે ત્રણ દિવસીય લોકમેળામાં આપનું સ્વાગત છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પાલનપુરની એલ.સી.બી.એ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યું

પાલનપુરની એલ.સી.બી.એ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યું

દારૂના ધંધાર્થીઓ સાવધાન! પાલનપુરની એલસીબીએ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 2,38,970/- સહિત બોલેરો કેમ્પર કાર ઝડપી પડી હતી. કેમ્પર કારના ડ્રાઈવર મહેન્દ્રકુમારની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભારતીય વાયુસેનામાં 100 તેજસ ફાઈટર જેટ સામેલ થશે, જાણો શું છે આ સ્વદેશી LCA માર્ક 1A ફાઈટર એરક્રાફ્ટની ખાસિયત?

ભારતીય વાયુસેનામાં 100 તેજસ ફાઈટર જેટ સામેલ થશે, જાણો શું છે આ સ્વદેશી LCA માર્ક 1A ફાઈટર એરક્રાફ્ટની ખાસિયત?

ભારતીય વાયુસેના: LCA માર્ક-1Aમાં 65 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. હવે આ અદ્યતન તેજસ ફાઈટર પ્લેન દ્વારા મિગ સિરીઝના તમામ એરક્રાફ્ટને બદલવામાં આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાન મોદી રવિવારે દ્વારકામાં નવા મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી રવિવારે દ્વારકામાં નવા મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

આવતીકાલે, 17 સપ્ટેમ્બરે, PM નરેન્દ્ર મોદી દ્વારકા સેક્ટર 21 થી દ્વારકા સેક્ટર 25 ના નવા મેટ્રો સ્ટેશન સુધી દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇનને લંબાવશે. આ સાથે PM મોદી દ્વારકામાં યશોભૂમિ નામના ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડાયો

માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડાયો

માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂની પેટી નંગ -૭૮ તથા બોટલ નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બોલેરો કેમ્પર ગાડી તથામોબાઇલ નંગ-૦૨ તથા રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલ-૪,૪૯,૯૭૦/- ના સાથે એક ઈસમને પકડી પાડતી પાલનપુર એલ.સી.બી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી જાફરાબાદના સરકેશ્વર બીચ સમુદ્ર તટની સફાઈ કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને તંત્ર જોડાયું

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી જાફરાબાદના સરકેશ્વર બીચ સમુદ્ર તટની સફાઈ કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને તંત્ર જોડાયું

આંતર રાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણીના ભાગરૂપે જાફરાબાદના સરકેશ્વરના સમુદ્ર બીચ ની સફાઈ કચરો એકત્રીત કરાયો નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ રમણીય બીચ સરકેશ્વર જોવા અને આનંદ માણવા લોકો આવતા હોય છે પરંતુ કેટલાક લોકો જ્યાં ત્યાં કચરો ફેંકી દેવામાં આવે છે જેના લીધે પ્રદુષણ ફેલાય છે જેથી  પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી

રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની  સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ લીમખેડા ખાતે યોજાઈ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગણેશોત્સવ પર્વને લઈને  પ્રવેશદ્વાર વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગણેશોત્સવ પર્વને લઈને પ્રવેશદ્વાર વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી  વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ

ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ

આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્તમાં પોતાના અઢી વર્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો

વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા  તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા

મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા

ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો

નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો

અકસ્માતની ઘટનામાં રાઇટરે ૪૦.૦૦૦ની લાંચ માંગી હતી પણ રકઝક બાદ ૧૦.૦૦૦ નક્કી કર્યા એ લાંચ લેતા રાઇટર રંગે હાથ ઝડપાયો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ,  દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

 ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત   ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’

16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’

ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કર્ણાટક સરકારે INR 7660 કરોડના 91 રોકાણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કર્ણાટક સરકારે INR 7660 કરોડના 91 રોકાણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

ધ સ્ટેટ લેવલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ કમિટી (SLSWCC)એ શુક્રવારે રાજ્યમાં 18,146 રોજગાર સર્જનની શક્યતાઓ સાથે રૂ. 7,659.52 કરોડના 91 ઔદ્યોગિક રોકાણની મંજૂરી આપી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા