ઇન્ડિયા
11583 लेख
પ્રધાનમંત્રીએ G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલી G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું
ભાજપ કર્ણાટકના વડા કાતિલે કોંગ્રેસ પર પોતાની નિષ્ફળતા માટે કેન્દ્ર પર દોષારોપણ કરવાનો આરોપ લગાવ્યો
બીજેપી કર્ણાટકના વડા, નલીન કુમાર કાતીલે, વચન આપેલ મફત યોજનાઓ પહોંચાડવામાં નિષ્ફળતા માટે કેન્દ્રને દોષ આપવા બદલ કર્ણાટકમાં કોંગ્રેસની ટીકા કરી. તેમણે રાજ્ય સરકારની એપ હેક કરવાના આરોપોને નકારી કાઢ્યા અને કોંગ્રેસને પોતાની ખામીઓની જવાબદારી લેવા વિનંતી કરી.
સેટકોમના માધ્યમથી સમાજ 'સામાજિક વ્યવહાર પરિવર્તન' અંગે પરિસંવાદ યોજાયો
યુનાઈટેડ નેશન દ્વારા પ્રતિવર્ષ તા.૧૧ થી ૧૬ જૂન દરમિયાન 'બિહેવિયરલ સાયન્સ વીક'ની વૈશ્વિક કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના નેજા હેઠળ SHSRCના ઉપક્રમે બાયસેગના વંદે ગુજરાત ચેનલ સેટકોમના માધ્યમથી આશા એક આરોગ્ય ચેતના શ્રેણીમાં સામાજિક વ્યવહાર પરિવર્તન વિષયક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વડોદરામાં રોજગાર મેળો યોજાયો
મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાંથી આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થીમાંથી વડોદરાના ૩૬ લાભાર્થીઓએ પણ લાભ મેળવ્યો, લાભાર્થીઓએ રૂ. ૭૫૦૦ થી ૧૧,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી
વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ જૂન સુધી ફરજિયાત “E-KYC” કરાવી લેવું
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
મુખ્ય પ્રધાન કેજરીવાલે દિલ્હીમાં સલામતી સુનિશ્ચિત કરવામાં નક્કર ઉકેલોના અભાવ માટે સત્તાવાળાઓની ટીકા કરી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર અધિકારીઓ તરફથી અસરકારક પગલાં અને જવાબદારીના અભાવમાં નિરાશા વ્યક્ત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને લખેલા ખુલ્લા પત્રમાં, કેજરીવાલે ગુનાઓમાં ચિંતાજનક ઉછાળાને સંબોધવા માટે કેબિનેટની બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાલી જિલ્લામાં ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
મુખ્યમંત્રીએ અધિકારીઓને નિયમોનુસાર અસરગ્રસ્તોને વળતર અને ઝડપી રાહત આપવા સૂચના આપી
રાજીવ ગાંધી ગ્રામીણ અને શહેરી ઓલિમ્પિક ગેમ્સની તારીખમાં ફેરફાર, 23 જૂનને બદલે 10 જુલાઈથી ગેમ્સ શરૂ થશે
રાજ્ય સરકારે રાજીવ ગાંધી ગ્રામીણ અને શહેરી ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તારીખમાં ફેરફાર કર્યો છે. આ ગેમ્સની શરૂઆત હવે 23 જૂનના બદલે 10 જુલાઈએ થશે. તે જ સમયે, રમતોમાં ભાગ લેવા માટેની નોંધણીની તારીખ પણ 23 જૂન સુધી લંબાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ
જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી નાનામાં નાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો, ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણી માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ : ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મંડળ પર 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહપૂર્વક ઉજવણી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ કોમ્યુનિટી હોલ સાબરમતી, પરેડ ગ્રાઉન્ડ સરસપુર, ડીઝલ શેડ સાબરમતી, રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ અને રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ગાંધીધામ ખાતે સવારે 06.45 થી 08.00 સુધી યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એ‌ક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે -પ્રો. ડૉ. પંકજરાય પટેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી
જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી
દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના ૯મા વિશ્વ યોગ દિવસની 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ'ની થીમ સાથે કરાયેલી ઉજવણી
વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય'
સ્વર્ણિમ પાર્ક ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઇ, ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ - મેયર હિતેશભાઈ મકવાણા
મહેસાણા જિલ્લામાં “વસુધૈવ કુટુમ્બકમ” ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઇ
યોગ એ સંસ્કૃત શબ્દ છે.પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ.દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી
વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું, "આસુરી શક્તિઓને ભારત આગળ વધે તે પસંદ નથી."
RSS વડાએ આજે નાગપુરના ચંદ્રમણિ મંદિરમાં આરતી કરી હતી. આરતી બાદ મોહન ભાગવતે પોતાનું સંબોધન પણ આપ્યું હતું. આરએસએસના વડાએ પોતાના સંબોધનમાં કહ્યું કે દુષ્ટ શક્તિઓને ભારત આગળ વધે તે પસંદ નથી.
યુપીના વધુ એક માફિયા પર બાબાનું બુલડોઝર, 52 FIR નોંધાઈ, 3 કરોડનો બંગલો તોડી પાડ્યો
Bulldoze Action In UP : GDA દ્વારા ગોરખપુરમાં 7000 ચોરસ ફૂટમાં બનેલા ગેરકાયદે માફિયાના ઘરને તોડી પાડવામાં આવ્યું. ત્રણ કરોડના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં માફિયા રાકેશ યાદવ ગોરખપુર જેલમાં બંધ છે.
અયોધ્યાના રામ મંદિરમાં મકરસંક્રાંતિની ઉજવણી થશે, 10 દિવસ સુધી ચાલશે ધાર્મિક વિધિ
રામ મંદિરના મોડલ વિશે જણાવતા મિશ્રાએ કહ્યું કે રામ કથા મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્ય મંદિર ત્રણ એકર વિસ્તારમાં હશે અને મંદિરની દિવાલ લગભગ નવ એકરમાં હશે.
દિલ્હીના સીએમ કેજરીવાલે સ્ટેન્ડ લીધો: નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની 'નિરર્થક' ટીકા કરી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી પ્રત્યે તેમની અસંતોષ વ્યક્ત કરી, તેની ખામીઓને હાઇલાઇટ કરી અને સુધારાની હાકલ કરી.