ઇન્ડિયા
11583 लेख
Karnataka Election 2023 : 'માછીમારોને 10 લાખનું વીમા કવચ અપાશે', રાહુલ ગાંધીની મોટી જાહેરાત
Karnataka Election : માછીમારો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ તેમની મદદ કરવા માંગે છે, જેથી તેમના સમુદાયના લોકોને માછલીની કિંમતોમાં વધારાને કારણે થતી સમસ્યાઓમાંથી રાહત મળી શકે
Radio Connectivity : વડાપ્રધાન મોદી 91 FM ટ્રાન્સમિટર્સનું કરશે ઉદ્ઘાટન
PM Modi Radio Connectivity Inauguration:સરકારનું આ પગલું સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એફએમ રેડિયો કનેક્ટિવિટીને વેગ આપશે.
ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ
“હું સ્પષ્ટ હતો કે હું ખુરશીના બંધનોનો ગુલામ નહીં બનું. હું લોકોની વચ્ચે રહીશ અને તેમની સાથે રહીશ.":PM
પીએમએ SWAGAT પહેલના 20 વર્ષ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કર્યો
કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી
નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે
સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
IOCL, HPCL,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએના સહયોગથી અમદાવાદમાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
કેટલાય ગઠબંધન બને તોપણ ભ્રસ્ટાચાર સામે લડાઈ ચાલુ રહેશે: PM મોદી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે લડવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, અને મોદીએ કહ્યું કે ગમે તેટલા ગઠબંધન રચાય, લડાઈ ચાલુ રહેશે.
Rahul Gandhi Latest News: ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રાહુલ ગાંધીની અપીલની સુનાવણી કરવાનું નાપસંદ કરવાનો નિર્ણય લીધો
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશે વ્યક્તિગત કારણોને ટાંકીને રાહુલ ગાંધીની અપીલની સુનાવણી કરવાનું નાપસંદ કરવાનો નિર્ણય લીધો છે. ગાંધી તેમની સામે માનહાનિના કેસમાં અપીલ કરી રહ્યા છે, અને કેસ હવે અલગ જજને સોંપવામાં આવશે.
‘મન કી બાત @100’ એ ભારતનો પાયો છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ કોન્ક્લેવ ‘મન કી બાત @100’નું ઉદ્ઘાટન કર્યું, આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન કર્યું
પ્રધાનમંત્રીએ વન અર્થ વન હેલ્થ – એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
"ભારતનું ધ્યેય માત્ર આપણા નાગરિકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આરોગ્યસંભાળને સુલભ અને સસ્તું બનાવવાનું છે":PM
પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન,PMએ આપી શ્રદ્ધાંજલિ
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તેમના જીવન અને વારસા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
Naxal Attack Breaking News : દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 10 DRG જવાન તેમજ એક ડ્રાઈવર શહીદ થયા છે
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM
મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા
મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રી
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી
અપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા આ અંગેનું અપડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે
ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.
PMએ 3200 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક પણ રાષ્ટ્રને સમર્પિત
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું