મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11586 लेख
સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
કર્ણાટકમાં તમાકુ પર કડક કાર્યવાહી, ખરીદીની ઉંમર વધી, દંડ પણ વધ્યો, વિગતો જાણો

કર્ણાટકમાં તમાકુ પર કડક કાર્યવાહી, ખરીદીની ઉંમર વધી, દંડ પણ વધ્યો, વિગતો જાણો

જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાહેર સ્થળે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરી શકશે નહીં.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું

ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું

ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે

પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે

હવે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે. પહેલા તે 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવી પડી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.  એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
આવતીકાલે બિહાર માટે ઐતિહાસિક દિવસ છે, પીએમ મોદીએ ટ્વીટ કર્યું; જાણો શું ખાસ છે

આવતીકાલે બિહાર માટે ઐતિહાસિક દિવસ છે, પીએમ મોદીએ ટ્વીટ કર્યું; જાણો શું ખાસ છે

પીએમ મોદી 29 અને 30 મેના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી કાલે સિક્કિમની મુલાકાત લેશે, પછી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જશે અને ત્યાંથી તેઓ પટના પહોંચશે. બિહાર અંગે પીએમએ કહ્યું છે કે આવતીકાલે બિહારના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ધીંડસાનું અવસાન

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ધીંડસાનું અવસાન

વરિષ્ઠ અકાલી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ધીંડસાનું 89 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોક ફેલાયો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પ્રધાનમંત્રી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ રજૂ કર્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ રજૂ કર્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નોંધણી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે એક નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ રજૂ કરી રહ્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
૨૦ થી વધુ દેશોમાં કોરોના ફેલાયો, શું ૫ વર્ષ પછી વાયરસ ફરી શક્તિશાળી બન્યો?

૨૦ થી વધુ દેશોમાં કોરોના ફેલાયો, શું ૫ વર્ષ પછી વાયરસ ફરી શક્તિશાળી બન્યો?

ભારત સહિત વિશ્વના ૨૦ થી વધુ દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ૧ હજારને વટાવી ગઈ છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ વખતે કોવિડ ફરીથી કેમ વધી રહ્યો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે

નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે

તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ

સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નૌકાદળની તાકાત વધશે, ભારત 44,000 કરોડ રૂપિયાના ખર્ચે 12 MCMV ખરીદશે

નૌકાદળની તાકાત વધશે, ભારત 44,000 કરોડ રૂપિયાના ખર્ચે 12 MCMV ખરીદશે

ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં 44,000 કરોડ રૂપિયાના ખર્ચે 12 સ્વદેશી માઇન કાઉન્ટર મેઝર વેસલ્સ (MCMV) મળી શકે છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા! અમદાવાદમાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ સતર્ક, દર્દીઓ સારવાર હેઠળ. નવીનતમ અપડેટ જાણવા વાંચો!

Kalpesh Kosti · એક વર્ષ પેહલા