ઇન્ડિયા
11586 लेख
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી, ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં હર્ષ સંઘવીની ચેતવણી
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.
ડીજેના ઘોંઘાટથી વરરાજાની મગજની નસ ફાટી! ઘોડા પર બેભાન - જાણો ટ્રેન્ડિંગ ગુજરાતી ન્યૂઝ
મહિસાગર જિલ્લામાં ડીજેના ભારે અવાજે વરરાજાની મગજની નસ ફાટી, ઘોડા પર બેભાન થયા. ધ્વનિ પ્રદૂષણની ગંભીર અસર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન. વધુ જાણો આ ટ્રેન્ડિંગ ગુજરાતી ન્યૂઝમાં.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦નો પ્રારંભ કરાવતા નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ બાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
CCPA ની બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય, મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે
મોદી કેબિનેટે જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
સતત 5 બેઠકો બાદ પીએમઓ પહોંચ્યા પીએમ મોદી, વોર રૂમમાં ચર્ચા કરી શકે છે
પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન મોદીએ બુધવારે એક પછી એક 5 સભાઓ કરી. આ પછી તેઓ હવે પીએમઓ પહોંચ્યા છે. અહીં તમે વોર રૂમમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી શકો છો. આ પહેલા, પ્રધાનમંત્રીએ આજે 3 કલાકમાં કુલ 5 બેઠકો યોજી છે.
2 હજાર કરોડના ક્લાસરૂમ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે કેસ દાખલ
દિલ્હીના 2000 કરોડ રૂપિયાના ક્લાસરૂમ કૌભાંડ કેસમાં ACB એ આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વલસાડમાં ભાજપ કાર્યકર્તાની દાદાગીરી: દુકાનમાં તોડફોડ, મારપીટ કરી
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ | 27 લોકોનું રેસ્ક્યૂ | લેટેસ્ટ ન્યૂઝ
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"સમુદ્રથી આકાશ સુધી: પાકિસ્તાન પર 'નો-એન્ટ્રી'નો ભારતનો માસ્ટરસ્ટ્રોક!"
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
RBIનો મોટો નિર્ણય: રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ચલણ પ્રક્રિયા બદલાઈ
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
વાપી GIDC અમોલી ઓર્ગેનિક કંપની બ્લાસ્ટ: એક કામદારનું મોત, તપાસની માંગ
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."
વડોદરામાં ખૂની ઘટના: યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો, બે આરોપીઓ પકડાયા!
"વડોદરાના સાંઢાસાલ ગામે યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના! પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. વધુ વિગતો જાણો."
ગુજરાત પોલીસે 4500 અસમાજિક તત્વો ને પાસા, 2000ને તડીપાર કર્યા | તાજા સમાચાર
"ગુજરાત પોલીસે 4500 અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરી, 2000ને તડીપાર કર્યા. સાયબર ક્રાઇમ, ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી સામે કડક પગલાં. તાજા સમાચાર જાણો."
ગુજરાતમાં ફરી વ્યાજખોરોનો ખૂની આતંક! યુવાનને પટ્ટાથી મારી તોડ્યા દાંત
"અમદાવાદના અમરાઈવાડીમાં વ્યાજખોરોએ યુવાન મહેન્દ્ર શર્માને પટ્ટાથી મારી દાંત તોડ્યા. વાયરલ વીડિયો બાદ પોલીસે વિકાસ અગ્રવાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને પોલીસ તપાસની સ્થિતિ."
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડો. વજીરાણી હવે નહીં કરી શકે મેડિકલ પ્રેક્ટિસ – નવીનતમ અપડેટ
"ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણીનું મેડિકલ લાઇસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્ટે હટાવ્યો, જાણો નવીનતમ અપડેટ."
છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો
રાજ્ય સરકારના શિક્ષણ સુધારણાના આયામો-શિક્ષકોની સહભાગીતા અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સજાગતાથી શિક્ષણનું સ્તર વધુ ઉન્નત કરીને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.