જન્મદિવસ
જયપુરઃ શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે જયપુરની SMS હોસ્પિટલમાં નિધન થયું હતું. કાલવીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.