જન્મદિવસ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ભારતને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને તે સંદર્ભે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. .