અવતાર સિંહ ખાંડાએ 'વારિસ પંજાબ દે' સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી પોલીસની ચુંગાલમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેડિકલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું કે તે બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો. તેને બર્મિંગહામની સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.