જન્મદિવસ
બિપરજોય વાવાઝોડું શમી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે હવાઈ સર્વે કર્યો હતો. આ દરમિયાન તેઓ ચક્રવાત પ્રભાવિત વિસ્તારના લોકોને મળવા પણ ગયા હતા અને તેમની સમીક્ષા કરી હતી.