કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ બનાવવાના કામમાં લાગેલા કોન્ટ્રાક્ટરોને કડક સંદેશ આપતા કહ્યું કે આજ સુધી એક પણ કોન્ટ્રાક્ટર મારા ઘરે કામ માંગવા આવ્યો નથી. પરંતુ જો રસ્તામાં તિરાડો પડી હોય કે રસ્તો ખરાબ કરવામાં આવે તો હું તમને બુલડોઝર આગળ મૂકી દઈશ.