જન્મદિવસ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કાર્યવાહીમાં શહીદ થયેલા અગ્નિવીર જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજ્ય સરકારે અગ્નવીર જવાનના પરિવારને આટલી મોટી રકમની સહાયની જાહેરાત કરી હોય.