મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3761 लेख
ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક  વિશેષ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી

ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક વિશેષ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી

GTUની સ્થાપના 2007 માં કરવામાં આવી છે. સદભાગ્યે આ યુનિવર્સિટીને વિદ્વાન કુલપતિઓ, શ્રેષ્ઠ પ્રાધ્યાપકો અને ઉત્તમ વહીવટકારો મળતા રહ્યા હોવાને કારણે સિધ્ધીનાં એક પછી એક છોગા યુનિવર્સિટીના મુગટમાં નિયમિત રીતે ઉમેરતા જાય છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરા ડિવિઝનના સત્તર કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

વડોદરા ડિવિઝનના સત્તર કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે મંડળના સત્તર રેલ કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા માટે સન્માનિત કર્યા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી

અમદાવાદમાં વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પદ્મશ્રી અને ભારતના મિલેટ મેન ડૉ. ખાદર વલી દ્રારા  ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પદ્મશ્રી અને ભારતના મિલેટ મેન ડૉ. ખાદર વલી દ્રારા ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ એએમએને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
26 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોક

26 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોક

એક દુ:ખદ ઘટનામાં, પંચમહાલના ગોધરાના તોફીક સાદિક મિયા મલેક તિજોરીવાલા નામના 26 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’ તેમ જ સત્યનિષ્ઠાના શપથનું આયોજન

અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’ તેમ જ સત્યનિષ્ઠાના શપથનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો, પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો, પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન મોદીએ આજે ​​ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો. દેશના પ્રથમ ગૃહમંત્રીની જન્મજયંતિ પર એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ભારતીય જવાનોને લઈ જતી બસ પલટી, 38 ઘાયલ

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ભારતીય જવાનોને લઈ જતી બસ પલટી, 38 ઘાયલ

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં મંગળવારે ભારતીય જવાનોને લઈ જતી બસ પલટી ગઈ, જેમાં 38 ઘાયલ થયા. જવાનો ટ્રેનિંગ કેમ્પમાં જઈ રહ્યા હતા ત્યારે બસને અકસ્માત નડ્યો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતમાં મોટો રોડ અકસ્માત, સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનોથી ભરેલી બસ ખાડામાં પડી, 38 ઘાયલ

ગુજરાતમાં મોટો રોડ અકસ્માત, સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનોથી ભરેલી બસ ખાડામાં પડી, 38 ઘાયલ

આ તમામ સૈનિકો પાવાગઢ તળેટીમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં ત્રણ દિવસીય તાલીમ સત્રમાં હાજરી આપીને દાહોદ પરત ફરી રહ્યા હતા ત્યારે ધૂળિયા રસ્તા પરથી બહાર નીકળતી વખતે બસ નીચે ઉતરી ગઈ હતી અને બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PMએ મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

PMએ મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાને અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

વડાપ્રધાને અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

વડાપ્રધાન મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદને ચાર એપ્રોચને જોડતો નવો ફ્લાયઓવર બ્રિજ મળશે

અમદાવાદને ચાર એપ્રોચને જોડતો નવો ફ્લાયઓવર બ્રિજ મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 75 કરોડના ખર્ચનો અંદાજિત આ બ્રિજ પોલીટેકનીક કોલેજથી વસ્ત્રાપુર સુધીનો હશે, જે 652 મીટરનું અંતર અને 17 મીટર પહોળાઈને આવરી લેશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
40 લાખની કિંમતની એન્ટિબાયોટિક્સ અને ગર્ભપાતની ગોળીઓ, તપાસમાં લાગ્યો 'ચુનો'

40 લાખની કિંમતની એન્ટિબાયોટિક્સ અને ગર્ભપાતની ગોળીઓ, તપાસમાં લાગ્યો 'ચુનો'

દવાઓ પર તેના ઉત્પાદકનું નામ 'મેગ લાઇફ સાયન્સ, સિરમૌર, હિમાચલ પ્રદેશ' લખેલું હતું. અધિકારીઓએ જ્યારે હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલરનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આવી કોઈ કંપની ત્યાં અસ્તિત્વમાં નથી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી હાજરી આપી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ

અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂ. ૪૪૯ કરોડના  ૫૪૬ MOU થયા

વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા

ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈમાં કર્યો સુધારો, ટ્રસ્ટની મિલકતની અપસેટ વેલ્યુ જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ (DLVC) દ્વારા નિયત કરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપલા ખાતે ડૉ. આંબેડકર ભવન જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

રાજપીપલા ખાતે ડૉ. આંબેડકર ભવન જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે :- નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા