ગુજરાત
3501 लेख
રાહુલ ગાંધી માનહાનિ કેસ: તેમને રાહત મળશે કે આપત્તિનો સામનો કરવો પડશે?
રાહુલ ગાંધી માનહાનિ કેસ: તમારે જાણવાની જરૂર છે | રાહુલ ગાંધીના માનહાનિના કેસ પર નવીનતમ અપડેટ મેળવો. શું તેને આપત્તિનો સામનો કરવો પડશે કે રાહત મળશે? શોધવા માટે વધુ વાંચો.
ગુજરાતમાં 1 મેના રોજ કોવિડ-19ના 70 નવા કેસ નોંધાયા છે
ગુજરાતમાં નવા કોવિડ-19 કેસોમાં થોડો વધારો જોવા મળે છે કારણ કે 1 મેના રોજ 70 નવા કેસ નોંધાયા હતા. જો કે, તે જ દિવસે 195 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ 99.06 ટકા પર ઊંચો છે.
ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી
ડીએસટીનું વિઝન ગ્રીન હાઇડ્રોજન તરફ ભારતની પ્રગતિને સમર્થન આપવાનું છે અને 2047 સુધીમાં ભારતને ઊર્જા-સ્વતંત્ર રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન પેટ્રોલિયમ/અશ્મિ-આધારિત ઉત્પાદનોના વૈકલ્પિક બળતણ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે
ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી
આરોગ્ય, શિક્ષણ અને માળખાગત વિકાસ સાથે જનસેવામાં ટેકનોલોજીનો સમન્વય કરીને ગુજરાત સરકારે ખેડૂતો, મહિલાઓ, ખેત મજૂરો અને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે પુરુષાર્થ કર્યો છે
ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો
ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થના લેબલ ઉપર ઉત્પાદન કર્યાની વિગત, તારીખ/મહિનો/વર્ષ ( DD/MM/YY ) ફોર્મેટમાં દર્શાવાની રહેશે
CBSE શાળાઑમાં શિક્ષક બનવા,CTET માટે ૨૬મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા હોય તેઓ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકસે
રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ
ગુજરાતના ગામડાઓની પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતી “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના”, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ
ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે : આચાર્ય દેવવ્રતજી
પૂર્ણ સમર્પણ, સખત પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક સાચા દેશ સેવક-ખેડૂત સેવક બનીને પ્રાકૃતિક ખેતીથી નવી ક્રાંતિ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
અમદાવાદમાં એસએમઈ આઈપીઓ કોન્કલેવ યોજાઈ
શહેરના ઉદ્યોગસાહસિકોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અને IPO દ્વારા લિસ્ટિંગના લાભો શેર કરવા માટે, આજ સુધી 80+ SME લિસ્ટિંગ સાથે SME IPO સ્પેસમાં અગ્રણી ખેલાડી હેમ સિક્યોરિટીઝ દ્વારા SME IPO કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું
SAKSHAM 2023 : ઈવી રેલી અને સાયક્લોથોનનું શહેરમાં આયોજન
700થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલીસ્ટોએ નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણનો સંદેશો પ્રસરાવ્યો
અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું
EDII ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ-ગ્રાન્ડ ફિનાલેમાં ભારતભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા
સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય- પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે.
ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ
કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી
નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે
સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
IOCL, HPCL,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએના સહયોગથી અમદાવાદમાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM
મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા
મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રી
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું