ગુજરાત
3759 लेख
SEMICON India 2023: પીએમ મોદીએ 'સેમિકોન ઈન્ડિયા'નું કર્યું ઉદ્ઘાટન
SEMICON India Gandhinagar : સેમિકોન ઈન્ડિયા 2023નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે.
'રાજકોટનો હું હંમેશા ઋણી રહીશ', PM મોદીએ એરપોર્ટ સહિત અનેક યોજનાઓની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને એરપોર્ટ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં રાજકોટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવ રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે
વિશ્વમાં વિકાસ અને શાંતિ માટે વૈચારિક એકતા અને પરસ્પર પ્રેમ અનિવાર્ય છે. કોરોનાની વેક્સિન તો આપણે શોધી, ગ્લોબલ વૉર્મિંગની કોઈ વેક્સિન નથી : શ્રી આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને મળશે ભેટ, ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર વડાપ્રધાન કરશે ઉતરાણ, રેસકોર્સમાં જનમેદની સંબોધશે
એમએસયુનિ.ની ઊર્મિ મહિસુરીને સીસીઆરટી હેઠળ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનો લાભ મળ્યો
ભારતીય શાસ્ત્રીય સંગીત તેમજ મારા પિતાના વારસાને આગળ વધારવુ છે.-ઊર્મિ મહિસુરી વિદ્યાર્થિની
વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૧,૮૦૬ પશુ-પક્ષીઓને સારવાર અપાઇ
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે વડોદરા સિટી વિસ્તાર માટે અબોલા પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે.
સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો ગાંધીનગર ખાતે શુભારંભ
દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને આપ્યું પૂરતું પ્રોત્સાહન, ગુજરાતમાં સેમીકોન ઇન્ડિયાના 2023ના આયોજન તેમજ સેમિકન્ડક્ટર પોલીસીને કારણે રાજ્યમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે: મુખ્યમંત્રી
રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૩.૬૪ ઇંચ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૭ ટકા વરસાદ નોંધાયો.
રાજ્યના ૮૭ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૫ જુલાઈ,૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૮ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનામાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ, સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ.
વડોદરા મંડળના 19 સતર્ક રેલ્વે ગાર્ડને સેફ્ટી એવોર્ડ મળ્યો
રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર 19 રેલવે કર્મચારીઓ નું મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસ સાથોસાથ આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ
ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ(સરદારનગર) ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલશ્રીનું સંબોધન, ઉન્નત રાષ્ટ્રના પ્રહરીઓનું નિર્માણ કરવાનું કાર્ય આપણા પ્રાચીન ગુરૂકુળો કરતી, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા આપણી સંસ્કૃતિ નથી: રાજ્યપાલશ્રી
આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ, સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ
ગુજરાતમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા, IMDએ જારી કર્યું એલર્ટ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી માત્ર 14 કલાકમાં સૌથી વધુ 345 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આ જ સમયગાળા દરમિયાન 250 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ: સરદાર સરોવર ડેમ ૬૪ ટકાથી વધુ ભરાયો
૩૩ જળાશયો સંપૂર્ણ છલકાયા જ્યારે ૪૯ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૨૫ થી ૭૦ ટકા સુધી પાણી
ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ : રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૫.૩૦ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૩૭ ટકા વરસાદ નોંધાયો, સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો
અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
સુપ્રસિદ્ધ અમુલ ડેરીના ડાયરેક્ટર શ્રી જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. છેલ્લી બે ટર્મથી સતત અમુલમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા શ્રી જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને જોડાયા હતા.
યુનિસેફ અને એલિક્સિર ગુજરાતમાં સકારાત્મક પેરેન્ટિંગ પ્રેક્ટિસ અને કૌશલ્યો વિશે જાગૃતિ વધારવા માટે મલ્ટિ-સ્ટેકહોલ્ડર પ્લેટફોર્મ સ્થાપવામાં મદદ કરશે
UNICEF, Elixir, PIB અને એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ ઇન ગુજરાતમાં માતાપિતાને તેમના બાળકોની સંભાળ રાખવા માટે યોગ્ય સમર્થન, માહિતી અને કૌશલ્ય પ્રદાન કરવા માટે જે તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપશે અને બાળકોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ કરશે
૩ જી જુલાઈ "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ"
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાનની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી છે
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરવામાં આવ્યું સ્ટિંગ
જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને એક દિવસ ચોરને રંગે હાથે પકડી લીધો.