મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3759 लेख
ખુશખબર: સિદ્ધપુરના પશુપાલકો માટે સોના જેવી તક! જાણો બલવંતસિંહ રાજપૂતે શું કરી મોટી જાહેરાત?

ખુશખબર: સિદ્ધપુરના પશુપાલકો માટે સોના જેવી તક! જાણો બલવંતસિંહ રાજપૂતે શું કરી મોટી જાહેરાત?

સાવધાન પશુપાલક મિત્રો! શું તમે હજુ પણ જૂની પદ્ધતિથી પશુપાલન કરીને ઓછી આવક મેળવી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે "ગેમ ચેન્જર" સાબિત થઈ શકે છે. Gujarat Government (ગુજરાત સરકાર) અને Patan District Panchayat (પાટણ જિલ્લા પંચાયત) દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે જે તમારા પશુપાલન વ્યવસાયની દિશા બદલી નાખશે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગુજરાત પોલીસની મોટી પહેલ: ડ્રગ્સ માહિતી માટે ANTF વોટ્સએપ નંબર 99040 01908 જાહેર

ગુજરાત પોલીસની મોટી પહેલ: ડ્રગ્સ માહિતી માટે ANTF વોટ્સએપ નંબર 99040 01908 જાહેર

અમદાવાદ: ગુજરાત પોલીસે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપવા માટે સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-૪” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી રેલવે અધિનિયમ, 1989 ની કલમ 198 તથા 167 અંતર્ગત 12 જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
રાજપીપલા: વડીયા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમ – કલેક્ટરે રાહવીર યોજનાની માહિતી આપી

રાજપીપલા: વડીયા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમ – કલેક્ટરે રાહવીર યોજનાની માહિતી આપી

રાજ્યભરમાં ચાલી રહેલા માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળામાં “સલામત ઉત્તરાયણ” થીમ હેઠળ ખાસ માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી અને પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગ સલામતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગાંધીનગરમાં વિજ્ઞાનનો મહાકુંભ: IPR ખાતે 3000 થી વધુ લોકો ઉમટ્યા, વિદ્યાર્થીઓએ બનાવ્યા અદભૂત મોડેલ્સ!

ગાંધીનગરમાં વિજ્ઞાનનો મહાકુંભ: IPR ખાતે 3000 થી વધુ લોકો ઉમટ્યા, વિદ્યાર્થીઓએ બનાવ્યા અદભૂત મોડેલ્સ!

ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ખાતે 10-11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. 400 વિદ્યાર્થીઓ, 91 સ્કૂલ મોડેલ્સ અને 3000 મુલાકાતીઓથી કેમ્પસ ગુંજી ઉઠ્યું.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ

સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ

ગાંધીનગર: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતીના પવિત્ર અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામીજીના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સાબરમતી રિવરફ્રન્ટ પર PM મોદી-જર્મન ચાન્સેલરે ચગાવી પતંગ – IKF-2026ની શાનદાર શરૂઆત

સાબરમતી રિવરફ્રન્ટ પર PM મોદી-જર્મન ચાન્સેલરે ચગાવી પતંગ – IKF-2026ની શાનદાર શરૂઆત

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026) નો ધમાકેદાર આરંભ થયો! વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝએ સાથે મળીને પતંગ ચગાવીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ ક્ષણે ભારત-જર્મનીની મિત્રતાનું એક સુંદર પ્રતીક બની ગઈ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી. બંને નેતાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાઅધિકારી-અધિકારીઓએ આવકાર્યાં.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિધાનસભા સચિવાલયમાં અધિકારી-કર્મચારીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો હેતુ તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ, આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય સુરક્ષા વધારવાનો હતો.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
એચસીજી હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ CCHF વાયરલ ફીવર કેસની સફળતાપૂર્વક સારવાર કરી

એચસીજી હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ CCHF વાયરલ ફીવર કેસની સફળતાપૂર્વક સારવાર કરી

મીઠાખળીની એચસીજી હોસ્પિટલે, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને બાયપાસ સર્જરીનો ભૂતકાળનો ઇતિહાસ ધરાવતા ૫૪ વર્ષીય પુરુષની સફળતાપૂર્વક સારવાર કરી, જે ગંભીર ક્રિમિઅન-કોંગો હેમોરેજિક ફીવર (CCHF) થી પીડાતા હતા, જે એક દુર્લભ પરંતુ સંભવિત જીવલેણ વાયરલ બીમારી છે અને સારવારના વિકલ્પો મર્યાદિત છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનના આગમન પૂર્વે આ ભવ્ય તૈયારીઓ ગુજરાતની સંસ્કૃતિ, ભક્તિ અને ગૌરવને દર્શાવે છે. દીવાળી જેવી રોશનીએ સોમનાથ અને વેરાવળને અલૌકિક બનાવી દીધા છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્યથી દેશભક્તિ અને શિવભક્તિનો અનોખો માહોલ સર્જાયો.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેડાઈ-GIHEDના યુથકોન – ધ અનસ્ટોપેબલ કોન્કલેવમાં અધ્યક્ષતા કરી – અમદાવાદના ભાવિ વિકાસ, મોબિલિટી અને રિયલ એસ્ટેટ પર મોટી ચર્ચા.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
કરૂણા અભિયાન 2026: ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મોટી પહેલ – 10થી 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કાર્યરત

કરૂણા અભિયાન 2026: ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મોટી પહેલ – 10થી 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કાર્યરત

રાજ્યભરમાં કુલ ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૮૫ જેટલા કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે કાર્યરત. આ કેન્દ્રો પર કુલ ૭૪૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૫૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સોમનાથ મંદિરમાં મહિલા સશક્તિકરણનું અનોખું મોડેલ: સેંકડો મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભરતા

સોમનાથ મંદિરમાં મહિલા સશક્તિકરણનું અનોખું મોડેલ: સેંકડો મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભરતા

શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આધ્યાત્મિક વારસાને જાળવવા માટે જાણીતું છે, પરંતુ તે સામાજિક ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંદિર ટ્રસ્ટે મહિલા સશક્તિકરણનું એક એવું મોડેલ વિકસાવ્યું છે જે અન્ય ધાર્મિક ટ્રસ્ટો માટે પ્રેરણારૂપ બન્યું છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
અમદાવાદ મંડળમાં આરપીએફની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત

અમદાવાદ મંડળમાં આરપીએફની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત

પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ના અધિકારી અને જવાન યાત્રીઓના જીવન, સન્માન અને સંપત્તિની સુરક્ષા માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ રહે છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સોમનાથ સ્વાભિમાન પર્વ ટ્રેન: હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

સોમનાથ સ્વાભિમાન પર્વ ટ્રેન: હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Kalpesh Kosti · 5 મહિના પેહલા