ઇન્ડિયા
11973 लेख
રાજસ્થાનમાં NH-11B પર દુ:ખદ માર્ગ અકસ્માત, 8 બાળકો સહિત 11ના મોત
રાજસ્થાનના ધોલપુરમાં નેશનલ હાઈવે-11B પર શનિવારે મોડી રાત્રે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 બાળકો અને બે મહિલાઓ સહિત 11 લોકોના મોત થયા હતા.
PM મોદી આજે કાશીમાં ₹6,611 કરોડની દિવાળી ગિફ્ટનું અનાવરણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે, જ્યાં તેઓ ₹6,611 કરોડની દિવાળી ભેટ આપશે
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા રેકેટનો પર્દાફાશ
ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર યુવા પાંખ દ્વારા ગરબાનું આયોજન
૧૫૦૦ થી વધુ લોકો આ ગરબામાં ભાગ લીધો હતો જેના આયોકમાં યુવા ટીમ મિલન પાઠક, ઈશિત ભટ્ટ, દીક્ષિતા વ્યાસ, વૈશાખી દવે , સમસ્ત યુવા ટીમ આયોજન કર્યું હતું
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ.
ઈન્ડિગો અને અકાસાના 10 વિમાનોમાં બોમ્બની ધમકી, 6 દિવસમાં 70 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે બોમ્બની ધમકીના મામલામાં અલગ-અલગ કેસમાં કુલ 7 FIR નોંધી હતી. આવા મામલાઓમાં સતત વધારાને જોતા પોલીસે કહ્યું કે તેમની સંખ્યા હજુ વધી શકે છે.
PM મોદી 20 ઓક્ટોબરે વારાણસી જશે, કાશીને 1300 કરોડ રૂપિયાની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે અને અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ વારાણસીના લોકોને પણ સંબોધિત કરશે
PM મોદી દિલ્હીમાં કર્મયોગી રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કર્મયોગી નેશનલ લર્નિંગ વીક (NLW)નું ઉદ્ઘાટન કરશે . આ અનોખી પહેલનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વ્યક્તિગત અને સંગઠનાત્મક ક્ષમતા વિકાસ તરફ પ્રેરિત કરવાનો છે.
નારાયણ સાંઈને જોધપુર જેલમાં પિતા આસારામની મુલાકાત લેવાની મંજૂરી
બળાત્કારના આરોપમાં હાલમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાબુના કથળતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા તેમના પુત્ર નારાયણ સાંઈએ તેમના બીમાર પિતાને મળવા જવાની પરવાનગી આપવા માટે અરજી કરી હતી
દુબઈથી જયપુર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી
દુબઈથી જયપુર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX-196)ને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીનો સામનો કરવો પડ્યો, જેના કારણે શનિવારે વહેલી સવારે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થયું
આસામ : STF એ ₹5.5 કરોડની કિંમતનું 691 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું, બે પેડલર્સની ધરપકડ કરી
આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ બે ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે અને ગુવાહાટીમાં ₹5.5 કરોડની કિંમતનું 691 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મણિપુર પોલીસે બે KCP સભ્યોની ધરપકડ કરી, રોકડ અને ઈલેક્ટ્રોનિક્સ જપ્ત કર્યું
મણિપુર પોલીસે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (કેસીપી) (પીપલ્સ વોર ગ્રુપ)ના બે સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. ધરપકડ 18 ઓક્ટોબરે થઈ હતી અને તેમાં મુતુમ ઈનાઓ સિંઘ (31) અને ખ્વાઈરકપમ રાજેન સિંઘ (25) સામેલ છે,
મુંબઈ કસ્ટમ્સે દાણચોરીની કાર્યવાહીમાં ₹42.14 લાખનું 2.427 કિલો સોનું જપ્ત કર્યું
મુંબઈ કસ્ટમ અધિકારીઓએ રૂ. 1.70 કરોડની કિંમતનું આશરે 2.427 કિલો સોનું, રૂ. 42.14 લાખની કિંમતના સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન સાથે જપ્ત કર્યાની જાણ કરી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગને સલીમ ખાનનો જવાબ - 'સલમાન માફી નહીં માંગે...'
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. ગેંગે એવી ચેતવણી પણ આપી છે કે જે પણ સલમાનને ટેકો આપશે તેને પરિણામ ભોગવવા પડશે.
બિહારના બાંકામાં ટ્રકની ટક્કરથી 5 શ્રદ્ધાળુના મોત, 20 લોકો ઘાયલ
બિહારના બાંકાના ફૂલીદુમર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરડીહ ગામ નજીક એક ઝડપી ટ્રકે કંવરિયાઓના જૂથને ટક્કર મારી હતી, પરિણામે પાંચ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
ઉત્તર પ્રદેશ : સિદ્ધાર્થનગરમાં બસ નાળામાં પડતાં ત્રણનાં મોત, 24 ઘાયલ
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે બસ અકસ્માત સર્જાયો હતો જ્યારે ડ્રાઇવરે સાઇકલ સવારને ટક્કર મારવાનું ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે બસ ચરગહવા નાળામાં પડી હતી.
NCP નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસમાં વધુ પાંચની ધરપકડ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં, શુક્રવારે વધુ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેની સાથે ધરપકડની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી, એક સાથે 5 આરોપીઓની ધરપકડ
થોડા દિવસો પહેલા એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ હત્યા કેસમાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે એક સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે.
લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત
આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : કસવાલા