મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

424 लेख
પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

CBSE અધિકારીઓની બદલી બાદ શિક્ષણ તંત્ર પર ઉઠતા સવાલો! ગોપાલ રાયે NEET, SSC અને CUET ની ગેરરીતિઓ બદલ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા વિશે સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક કલાક પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

પંજાબ સરકારે ૨૬ વર્ષ જૂની KCC નીતિમાં મોટો સુધારો કર્યો છે. ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં વધારો કર્યો છે અને બેંકોને જમીન જપ્તી જેવી કાર્યવાહી સામે કડક સૂચના આપી છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 3 કલાક પેહલા
શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

નીતિ આયોગના અહેવાલ મુજબ પંજાબ દેશમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાને છે. આ સિદ્ધિ પર મનોજ સોરઠીયાએ ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકારને સરકારી શાળાઓ સુધારવા માટે પડકાર ફેંક્યો છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 6 કલાક પેહલા
"ગાંધીના ગુજરાતમાં ઝેરી દારૂનું સામ્રાજ્ય": પાણીદ્રા લઠ્ઠાકાંડ પર AAP નેતા પિયુષ પરમારનો લાલઘૂમ પ્રહાર

"ગાંધીના ગુજરાતમાં ઝેરી દારૂનું સામ્રાજ્ય": પાણીદ્રા લઠ્ઠાકાંડ પર AAP નેતા પિયુષ પરમારનો લાલઘૂમ પ્રહાર

માળિયા હાટીનાના પાણીદ્રા ગામે બનેલા લઠ્ઠાકાંડમાં ૩ લોકોના મૃત્યુ બાદ AAP નેતા પિયુષ પરમારે સરકાર સામે મોરચો માંડ્યો છે. ઘટનાની તટસ્થ તપાસ અને પીડિતોને સહાય આપવાની માંગ કરી છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 6 કલાક પેહલા
મહેસાણાની દીકરીને ન્યાય અપાવવા AAP ની કેન્ડલ માર્ચ, મહિલા સુરક્ષા મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણાની દીકરીને ન્યાય અપાવવા AAP ની કેન્ડલ માર્ચ, મહિલા સુરક્ષા મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણામાં બનેલી દુઃખદ હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે 'આપ' નેતા પાયલ સાકરિયાએ સરકાર પર નિશાન સાધ્યું છે. મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના મુદ્દે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 7 કલાક પેહલા
આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબ દેશનું નંબર 1 રાજ્ય બન્યું

આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબ દેશનું નંબર 1 રાજ્ય બન્યું

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં, પંજાબ સરકારે શનિવારે રાજ્યભરની 19,000 થી વધુ સરકારી શાળાઓમાં એક સાથે 'મેગા પેરેન્ટ-ટીચર મીટિંગ્સ' (PTMs)નું આયોજન કર્યું. નીતિ આયોગના 'સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી રિપોર્ટ 2026'માં પંજાબને ટોચનું સ્થાન મળ્યું તેની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

પંજાબમાં HPCL દ્વારા રિફાઇનરી, બાયોફ્યુઅલ અને 10 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મોટું રોકાણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં પંજાબ રોકાણકાર-મૈત્રીપૂર્ણ સ્થળ બની રહ્યું છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

નર્મદાના લાચરસ ગામે વાવાઝોડામાં ઘર ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ સ્થળ પર પહોંચી પરિવારને સહાય અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતની નર્મદા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિરંજન વસાવાની અધ્યક્ષતામાં AAP ના નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિજેતા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

પંજાબ સરકારે આઉટસોર્સ્ડ અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. 65,000 થી વધુ કર્મચારીઓને કરાર પ્રણાલીમાંથી બહાર લાવી સરકારી માળખામાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે. જાણો તમારા માટે શું છે આ સમાચારના મુખ્ય મુદ્દાઓ.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
વિધાનસભા ચૂંટણીના આઠ મહિના પહેલા પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી: ઈસુદાન ગઢવી

વિધાનસભા ચૂંટણીના આઠ મહિના પહેલા પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી: ઈસુદાન ગઢવી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) ની ભવ્ય જીત બાદ ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પંજાબની કામની રાજનીતિને બિરદાવી અને EVM સામે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ દોહરાવી હતી. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. અરવિંદ કેજરીવાલે આ જીતને પંજાબની જનતાનો ભરોસો ગણાવ્યો છે અને ભાજપ (ED પાર્ટી) પર આકરા પ્રહાર કરતા શહેરોમાંથી તેમનો સફાયો થયો હોવાનો દાવો કર્યો છે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
પંજાબમાં 'આપ'નું તોફાન: મ્યુનિસિપલ ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો, જાણો કોને કેટલી બેઠકો મળી?

પંજાબમાં 'આપ'નું તોફાન: મ્યુનિસિપલ ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો, જાણો કોને કેટલી બેઠકો મળી?

પંજાબ મ્યુનિસિપલ ચૂંટણી 2026ના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો છે. 1,441 વોર્ડમાંથી 670 બેઠકો જીતીને AAP સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે ભાજપના 1,142 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. પંજાબના રાજકીય પરિણામો અને વિપક્ષોની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અંગે ઈસુદાન ગઢવીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોની જમીન પર જબરદસ્તીથી થાંભલા અને પવનચક્કીઓ નાખવાના વિવાદમાં તેમણે કંપનીઓ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતો માટે એક થવાની અપીલ અને માગણીઓ વિશે અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર અત્યાચારના આંકડાઓ ચોંકાવનારા: પાયલ સાકરિયા AAP

સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર અત્યાચારના આંકડાઓ ચોંકાવનારા: પાયલ સાકરિયા AAP

આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પાયલ સાકરિયાએ ગુજરાત સરકારના મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી છે. ૧૬ લાખ ઘરેલુ હિંસા અને ૫૦ હજાર અપહરણના આંકડા સાથે AAP એ સરકાર પાસે ૨૫,૯૬૮ કરોડના ફંડનો હિસાબ માંગ્યો છે. મહિલા સુરક્ષા અંગેના આ વિવાદિત સમાચાર અને AAP ની ચેતવણી અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ગુજરાતમાં લગભગ અઢી લાખ બાળકોએ પ્રાથમિક લેવલે શિક્ષણ છોડી દીધું: હિમાંશુ ઠક્કર AAP

ગુજરાતમાં લગભગ અઢી લાખ બાળકોએ પ્રાથમિક લેવલે શિક્ષણ છોડી દીધું: હિમાંશુ ઠક્કર AAP

ગુજરાતમાં અઢી લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણ છોડતા ખળભળાટ! AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરે પ્રવેશોત્સવ અને ગુણોત્સવને 'તાયફા' ગણાવી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ, કરોડોનું પબ્લિસિટી બ્રાન્ડિંગ અને શિક્ષણના વેપારીકરણ મુદ્દે AAP ના આક્રમક વલણ અંગેનો અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
પંજાબમાં 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'નો મોટો આશરો

પંજાબમાં 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'નો મોટો આશરો

પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' અંતર્ગત 'સેહત કાર્ડ' દ્વારા ૭,૩૦૦ થી વધુ હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા અને નવજાત શિશુઓની રોકડ રહિત મફત સારવાર કરવામાં આવી છે. NFHS-5 ના ચોંકાવનારા આંકડા અને લાભાર્થીઓના અંગત અનુભવો સાથેનો સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ₹10 કરોડના વિવિધ વિકાસ કાર્યો મંજૂર થયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકા માટે આ ગ્રાન્ટની ફાળવણી કરી છે. તમારા ગામમાં કયા કામો મંજૂર થયા છે અને કેવી રીતે કામ શરૂ કરી શકાય, તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ભુજમાં હોબાળો: રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI એ લાફા માર્યા

ભુજમાં હોબાળો: રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI એ લાફા માર્યા

ભુજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI બી.ડી. શ્રીમાળીએ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી અંકિતા ગોરે સસ્પેન્શનની માંગ સાથે આંદોલનની ચીમકી આપી છે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલન: વીજલાઈન મુદ્દે પ્રવીણ રામનો સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલન: વીજલાઈન મુદ્દે પ્રવીણ રામનો સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ખેડૂતોના ખેતરમાંથી વીજલાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે પોલીસ પર પક્ષપાતી કામગીરી અને દમનકારી વર્તનનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોની લડત અને AAP ના સમર્થન અંગેના લેટેસ્ટ અપડેટ્સ અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા