શ્રી કૃષ્ણનું ગીત શ્રીમદ્ ભગવત ગીતા
ગીતાજીનો સંદેશ એ છે કે, "વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી. નિરાશ થઈશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે." આ ગીતાજીનો સંદેશ આપણે ગીતા જ્યંતિના દિવસે યથાર્થ કરીએ અને કર્તાપણાનો ભાવ આપણે કાઢી નાંખીએ કારણ કે, સઘળું કરવાવાળા તો ભગવાન છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આપણે જે કર્મ કરીએ તેે ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે કરીએ.
Kalpesh Kosti
·
3 વર્ષ પેહલા