મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્હી-શ્રીનગર વિસ્તારા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચ્યો ખળભળાટ

દિલ્હીથી શ્રીનગર આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બની ધમકી મળતાં આજે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક હતી.

દિલ્હી-શ્રીનગર વિસ્તારા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચ્યો ખળભળાટ

દિલ્હીથી શ્રીનગર આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બની ધમકી મળતાં આજે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક હતી.

સંબંધિત સમાચાર