મુખ્ય સામગ્રી પર જાઓ

જમ્મુ: વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા

વૈષ્ણોદેવીમાં અકસ્માત થયો છે. પંછી હેલિપેડ પાસે પહાડ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના અહેવાલ છે.

જમ્મુ: વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા

શ્રીનગર: શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર એક અકસ્માત થયો છે. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

સંબંધિત સમાચાર