બેસનુ
ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) અને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સેના હંમેશા ઓપરેશન માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ કોઈને પણ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા દેશે નહીં.