કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પાસે ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવામાં આવશે.