પોલિટિક્સ
1109 लेख
ભુજમાં હોબાળો: રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI એ લાફા માર્યા
ભુજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI બી.ડી. શ્રીમાળીએ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી અંકિતા ગોરે સસ્પેન્શનની માંગ સાથે આંદોલનની ચીમકી આપી છે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.
સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલન: વીજલાઈન મુદ્દે પ્રવીણ રામનો સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ
સુરેન્દ્રનગરમાં ખેડૂતોના ખેતરમાંથી વીજલાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે પોલીસ પર પક્ષપાતી કામગીરી અને દમનકારી વર્તનનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોની લડત અને AAP ના સમર્થન અંગેના લેટેસ્ટ અપડેટ્સ અહીં વાંચો.
પંજાબ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' બની ગરીબોનો સહારો, મોસમી બીમારીઓમાં રોકડ રહિત સારવાર
પંજાબમાં મોસમી બીમારીઓ વચ્ચે 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તીવ્ર તાવ, ન્યુમોનિયા અને પાણીજન્ય રોગોના હજારો દર્દીઓને કરોડો રૂપિયાની રોકડ રહિત સારવાર મળી છે. આ યોજનાના આંકડા અને નિષ્ણાતોની સલાહ અહીં વાંચો.
Arvind Kejriwal નો બર્બર હુમલો! પેપર લીક મામલે સરકારને નિશાન બનાવી
આમ આદમી પાર્ટીના કન્વીનર Arvind Kejriwal એ દેશમાં સતત થઈ રહેલા પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થા પર માફિયાના કબ્જા અંગે કેન્દ્ર સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
શું વાત છે Himanta Biswa Sarma એ મુસ્લિમ સમુદાયની અપીલને આવકારી
અસમના મુખ્યમંત્રી Himanta Biswa Sarma એ ઈદ પર ગૌહત્યા ન કરવાની વિવિધ સમિતિઓની અપીલનું સ્વાગત કર્યું છે જે સામાજિક એકતાને વધુ મજબૂત બનાવશે.
મમતા બેનર્જી સામે એફઆઈઆર દાખલ, સનાતન ધર્મ પર વિવાદિત ટિપ્પણીનો આરો
મમતા બેનર્જી સામે સનાતન ધર્મ વિવાદ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હિન્દુઓની સ્થિતિ મુદ્દે આપ્યું મોટું નિવેદન
અરવિંદ કેજરીવાલના આ નિવેદનને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તેમણે ગુજરાતના રાજકારણમાં છેલ્લા ૩ દાયકાથી સત્તાધારી પક્ષ રહેલા ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા રૂપનારાયણ સિંહાનું નિધન
છત્તીસગઢ યોગ આયોગના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા રૂપનારાયણ સિંહાનું બિલાસપુરમાં તાલીમ શિબિર દરમિયાન હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા હતા અને ભાજપના કાર્યક્રમમાં પ્રભારી તરીકે હાજર હતા. તેમના નિધનથી સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
ગુજરાતની એકપણ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં, AAPનો પ્રહાર
પ્રવિણ રામે જણાવ્યું કે પંચાયત રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતની એકપણ ગ્રામ પંચાયત પસંદ થઈ નથી. AAPએ વિકાસ મોડલ પર સવાલ ઉઠાવ્યા.
નર્મદા જિલ્લા પંચાયતમાં AAPનો કબજો, ચૈતર વસાવાનું મોટું નિવેદન
નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબજો. ચૈતર વસાવાએ અંજનાબેન વસાવા અને સંગીતાબેન તળવીની નિમણૂક બાદ જનતાનો આભાર માન્યો.
તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ ઘેરાઈ
તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને AAP કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ. પ્રવિણ રામે કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો.
વિસાવદર તાલુકા પંચાયતમાં નવી ટીમ જાહેર, ગોપાલ ઈટાલિયા હાજર
વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નવી ટીમની વરણી થઈ. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો.
મમતા બેનર્જીનો મોટો પ્રહાર: કેન્દ્ર સામે લડીશું કાનૂની જંગ
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર સ્ટેટ ટેરરિઝમનો આરોપ લગાવી બંધારણની રક્ષા કાજે કાનૂની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
AAPની નવી ઇનિંગ શરૂ - તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખોની નિમણૂકો શરૂ
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કરતા ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા તમામ ૧૩ સભ્યોએ જનસેવાનો સંકલ્પ લીધો છે. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્થાપિતોના પ્રશ્નો અને જિલ્લાના વિકાસ માટે AAP કામ કરશે. વાંચો નર્મદા જિલ્લાના નવા પદાધિકારીઓની સંપૂર્ણ યાદી અને પક્ષની ભવિષ્યની રણનીતિ.
તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ
તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ બનતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ભાજપને પરોક્ષ સમર્થન આપીને તેમને સત્તામાં બેસાડ્યા છે. AAP ના ૭ સભ્યો અડીખમ રહ્યા હોવા છતાં, કોંગ્રેસે ઓફર કરેલી ઉપપ્રમુખ અને કારોબારીની જવાબદારી નકારી ભાજપને ટેકો આપતા, કોંગ્રેસ હવે ભાજપની ‘બી ટીમ’ તરીકે કામ કરતી હોવાનું નિવેદન આપ્યું છે.
સાંઢીયા પુલ વિવાદ: ભાજપના ઉદ્ઘાટનની રાહ જોતી જનતા, AAP કાર્યકરોની પોલીસે કરી અટકાયત
રાજકોટ-જામનગર રોડ પર બનીને તૈયાર થયેલા સાંઢીયા પુલને જનતા માટે ખુલ્લો મૂકવામાં ભાજપ સરકાર દ્વારા થતા વિલંબ સામે આમ આદમી પાર્ટી (AAP) એ ઉગ્ર વિરોધ કર્યો છે. શહેર પ્રમુખ દિનેશ જોશીના નેતૃત્વમાં AAP કાર્યકરોએ પુલનું પ્રતીકાત્મક લોકાર્પણ કરતા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપના શાસકોના વિલંબ અને બેદરકારીને કારણે પ્રજાનો સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે આ આંદોલન રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર સર્જાયેલી ગંભીર સ્થિતિ સામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂતોના ટ્રેક્ટરોની દોઢ કિલોમીટર લાંબી લાઈનો અને મધ્યમવર્ગની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા પરમારે જણાવ્યું હતું કે, જનતા લાઈનમાં પરેશાન છે, જ્યારે ભાજપના નેતાઓ ગાયબ છે. ઈંધણ સંકટ મામલે AAP ની સંપૂર્ણ પ્રતિક્રિયા અને આક્ષેપો અહીં વાંચો.
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ૨૪, ૨૫ અને ૨૬ મેના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની મજબૂત સ્થિતિ અને નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલી ઐતિહાસિક જીત બાદ કેજરીવાલ રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજી જનતાનો આભાર માનશે.
પુડુચેરીમાં NDAની જીતની શક્યતા, TVK ત્રીજો મોટો પક્ષ બની શકે છે: એક્ઝિટ પોલ્સ
પુડુચેરી એક્ઝિટ પોલ પરિણામો : વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, હવે સૌની નજર પુડુચેરી સહિત અન્ય રાજ્યોના એક્ઝિટ પોલ પર છે. 2026ની પુડુચેરી વિધાનસભાની ચૂંટણી એક...
પુડુચેરીમાં NDAની જીતની શક્યતા, TVK ત્રીજો મોટો પક્ષ બની શકે છે: એક્ઝિટ પોલ્સ
પુડુચેરી એક્ઝિટ પોલ પરિણામો : વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, હવે સૌની નજર પુડુચેરી સહિત અન્ય રાજ્યોના એક્ઝિટ પોલ પર છે. 2026ની પુડુચેરી વિધાનસભાની ચૂંટણી એક...