પોલિટિક્સ
1302 लेख
મુઝફ્ફરનગર બંધુઆ મજૂરી: માનવ ગરિમા પર હુમલો અને આર્થિક કટોકટીનું પ્રતિબિંબ – અમદાવાદ એક્સપ્રેસ દ્વારા વિસ્તૃત વિશ્લેષણ
મુઝફ્ફરનગર બંધુઆ મજૂરી: માનવ ગરિમા પર હુમલો અને આર્થિક કટોકટીનું પ્રતિબિંબઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી બહાર આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ ભારતીય સમાજ અને અર્થતંત્...
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રેરણાદાયી પહેલ, દીકરીઓ માટે આપી સ્કૂલ બસ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના પગારમાંથી ₹1 લાખનું અનુદાન આપી બરડીયા ગામની દીકરીઓ માટે સ્કૂલ બસની વ્યવસ્થા કરી. સંપૂર્ણ સમાચાર વાંચો.
ગુજરાતની આશા વર્કર બહેનો સાથે અન્યાય? 'આપ' નેતા પ્રવીણ રામનું સરકાર પર નિશાન
ગીર સોમનાથમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગાર મુદ્દે વિરોધ. પ્રવીણ રામની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાશે. સંપૂર્ણ વિગત વાંચો.
ડેડીયાપાડામાં AAPની મહત્વની બેઠક: મનોજ સોરઠીયાએ ભાજપ પર આદિવાસી વિરોધી હોવાનો લગાવ્યો આરોપ
ડેડીયાપાડા ખાતે મનોજ સોરઠીયાની આગેવાનીમાં AAPની બેઠક યોજાઈ. ચૈતર વસાવાની જેલવાસ અને આદિવાસી અધિકારો પર ચર્ચા કરવામાં આવી.
ચૈતર વસાવા કેસ પર મનોજ સોરઠીયાના આકરા પ્રહાર: "રાજકીય કિન્નાખોરી રાખીને ઉપજાવી કાઢેલો કેસ"
ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર તંત્રના દુરુપયોગના આક્ષેપો કર્યા. સંપૂર્ણ અહેવાલ વાંચો.
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે : ગોપાલ ઇટાલિયા
ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા સામે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર સવાલો ઉઠાવ્યા. જાણો AAP ની આગામી લડત અને રણનીતિ વિશે.
"ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા": આદિવાસી સમાજને એક થવા પ્રવીણ રામની હાકલ
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી સજા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. અહેવાલ વાંચો.
"ચૈતર વસાવા ફાઈટર છે, તેઓ ભાજપથી ડરવાના નથી": દુર્ગેશ પાઠકનો ભાજપ પર પ્રહાર
આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે ચૈતર વસાવાને મળેલી સજાને ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું. જુઓ શું કહ્યું તેમણે ભાજપ વિશે.
"ચૈતર વસાવા જેટલા દબાશે, એટલા મોટા નેતા બનશે": કેજરીવાલની ભાજપને ચેતવણી
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. જાણો કેજરીવાલે શા માટે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.
"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા પર મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. શું છે AAP ની આગળની રણનીતિ? સંપૂર્ણ અહેવાલ વાંચો.
ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"
ચૈતર વસાવાને મળેલી સજા રાજકીય ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. જાણો ભાજપ પર લગાવેલા આક્ષેપો અને AAP ની આગળની રણનીતિ.
ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સંભળાવેલી સજા બાદ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું.
કેજરીવાલે કરી મોટી જાહેરાત! મહિલાઓના ખાતામાં એકસાથે આવશે આટલા હજાર - Ahmedabad Express
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારની મહિલા આર્થિક સહાય યોજનાને વિશ્વનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ગણાવ્યો છે.
કોંગ્રેસને મોટો ફટકો! પંજાબમાં પાલિકા પ્રમુખ સહિત આટલા નેતાઓ 'આપ'માં જોડાયા - Ahmedabad Express
પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા શ્રી હરગોબિંદપુર નગર કાઉન્સિલના પ્રમુખ અને પઠાણકોટના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
ખેડૂતોને પ્રતિ ટાવર ₹2 કરોડનું વળતર આપો: બ્રિજરાજ સોલંકીની સરકાર પાસે માંગ
જસદણ-વિંછીયામાં વીજ લાઇન અને વળતર મુદ્દે ખેડૂતોની લડાઈ. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ મામલતદારને આવેદન આપી ન્યાયની માંગ કરી.
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગંભીર સ્થિતિ: ડૉ. કરન બારોટે ઉઠાવ્યા ડ્રોપ આઉટ રેશિયોના મુદ્દા
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના ભપકા પાછળ શિક્ષણની વાસ્તવિકતા શું છે? ડૉ. કરન બારોટે ઉઠાવેલા સવાલો અહીં વાંચો.
વીજ થાંભલાના વિરોધમાં AAPની ખેડૂત મહાપંચાયત: 27 જૂને નગરા ગામે હજારો ખેડૂતો એકઠા થશે
વઢવાણના નગરા ગામે 27 જૂને યોજાશે ખેડૂત મહાપંચાયત. વીજ કંપનીઓના દમન અને વળતરના મુદ્દે AAP નેતાઓ ખેડૂતોને મળશે.
“પુસ્તકો નથી તો શું ભણાવશો?” ગોપાલ ઇટાલિયાના આકરા સવાલથી તંત્રમાં દોડધામ
વિસાવદરની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત. અધિકારીઓએ મુલાકાત ટાળતા શિક્ષણતંત્રમાં ચકચાર.
થામામ જળસંગ્રહ ટાંકીના અધૂરા ભંગાણથી સુરક્ષાને ખતરો છે?
મુખ્ય ઘટના શું છે?કેરળના થામામમાં આવેલી 1.35 કરોડ લિટરની વિશાળ જળસંગ્રહ ટાંકીનો એક ભાગ (ચૅમ્બર 1) 10 નવેમ્બર, 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ઘટનાને સાત મહિના વીતી...
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો: ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં સેંકડો આગેવાનો AAPમાં જોડાયા
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો. ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાતમાં બદલાવની રાજનીતિનો સંકલ્પ દોહરાવ્યો.