પોલિટિક્સ
1109 लेख
ન્યાયતંત્ર પર NCERTની અશોભનીય સામગ્રી, સુપ્રીમ કોર્ટે લીધું કડક વલણ
ધોરણ ૮ ના એનસીઇઆરટી પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર અંગે વિવાદાસ્પદ સામગ્રી બદલ સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. વધુ વિગત માટે ક્લિક કરો.
કલકત્તા હાઈકોર્ટે ચાંપ્યો બારુદ! બંગાળમાં ગૌરક્ષણ પર રાજકીય તોફાન
કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ ગૌરક્ષણ મામલે પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નેતાઓની આમને-સામને જાહેરાત. વધુ વિગત માટે ક્લિક કરો.
એર ઈન્ડિયાના વિમાનમાં હવામાં જ લાગી આગ? દિલ્હીમાં મોટું સંકટ ટળ્યું!
બેંગલુરુથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો સિગ્નલ મળતા એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરાયો હતો. વધુ વિગતો માટે ક્લિક કરો.
દિલ્હી યુનિવર્સિટીની હોસ્ટેલમાં અડધી રાત્રે હંગામો, વિદ્યાર્થિનીઓ રસ્તા પર!
દિલ્હી યુનિવર્સિટીની યુએચડબ્લ્યુ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ વહીવટીતંત્ર પર બળજબરીથી બહાર કાઢવાનો આક્ષેપ લગાવી મોટો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. વિગતો માટે ક્લિક કરો.
પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા
CM Bhagwant Mann: પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત પંજાબના રહીશો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિ પરિવાર દર વર્ષે ₹10 લાખ સુધીનું કેશલેસ (રોકડ રહિત) હેલ્થ કવરેજ પૂરું પાડવામાં આવે છે. કેન્સર, હૃદય રોગ, ડાયાલિસિસ અને જટિલ સર્જરી જેવી ગંભીર બીમારીઓ માટે 839 સરકારી અને ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલોમાં ફ્રી સારવાર ઉપલબ્ધ છે.
સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક નિષ્ઠાવાન અને વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટી (AAP) માં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે.
કેજરીવાલના નેતૃત્વમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય: ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEET વિદ્યાર્થીઓ માટે બસ પ્રવાસ મફત
ગુજરાતમાં NEET પરીક્ષાનું પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિદ્યાર્થીઓના હિતમાં મોટી માંગ કરી છે. અરવિંદ કેજરીવાલના સૂચનથી પંજાબની AAP સરકારે ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEETના વિદ્યાર્થીઓ માટે માત્ર આઈકાર્ડ બતાવીને સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ
આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વિશેષ વીડિયો સંદેશ મારફતે દેશમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોના આક્રોશ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બેરોજગારો અંગે થયેલી 'કોકરોચ' ટિપ્પણીના વિરોધમાં યુવાનોએ સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" નામથી એકાઉન્ટ બનાવ્યું છે, જેણે માત્ર બે દિવસમાં ૧૩ મિલિયન (૧.૩ કરોડ) થી વધુ ફોલોઅર્સ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
અમદાવાદમાં AAP નો હલ્લાબોલ: મોંઘવારી અને ડીઝલ સંકટ મુદ્દે કલેક્ટર કચેરી ગજવી, CM ને મોકલ્યું આવેદન
ગુજરાતમાં અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતિન પટેલ, મહિલા નેતા નેહાબેન કેવલરામાણી, પ્રદેશ માલધારી સેલ મંત્રી જૈમિન દેસાઈ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત મુદ્દે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયા અનોખી રીતે ઊંટગાડી અને બળદગાડા સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "વાવણીની સીઝનમાં ખેડૂતોને ડીઝલ નથી મળતું, જ્યારે ભાજપના સેટિંગવાળાઓ અને કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં પુરવઠો મળી રહ્યો છે!
મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે AAPનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 'આપ'ના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. AAPએ આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ગેસના અસહ્ય ભાવવધારાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.
અમિત શાહે બસ્તર માટે કરી મોટી જાહેરાત, જાણો ૨૦૩૧ સુધીનો શું છે પ્લાન?
અમિત શાહે છત્તીસગઢના બસ્તરમાં આદિવાસી સમુદાયોની આવક ૬ ગણી વધારવા અને વિકાસ યોજનાઓ લાગુ કરવા અંગે મોટો રોડમેપ જાહેર કર્યો છે.
હિમાચલ પ્રદેશ પંચાયત ચૂંટણી પહેલા બે બેલેટ પેપર ગાયબ થતા હોબાળો
હિમાચલ પ્રદેશ પંચાયત ચૂંટણી દરમિયાન સોલન જિલ્લાના કુનિહારમાં બે બેલેટ પેપર ગાયબ થયા છે. આ મામલે આઠ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો. વધુ વિગત માટે ક્લિક કરો.
વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. યુડીએફ સરકારના ૨૦ મંત્રીઓ પણ મંત્રીમંડળમાં સામેલ થશે. વધુ વિગત માટે ક્લિક કરો.
અરવિંદ કેજરીવાલની નીટ વિદ્યાર્થીઓને અપીલ, સોશિયલ મીડિયા પર સૂચનો માંગ્યા
અરવિંદ કેજરીવાલની નીટ પરીક્ષા રદ થવાના કારણે પરેશાન વિદ્યાર્થીઓને ખાસ અપીલ સામે આવી છે. આપ નેતાએ વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ન ભરવા વિનંતી કરી છે. વધુ વિગત માટે ક્લિક કરો
ભોજશાલા વિવાદ વચ્ચે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ
ભોજશાલા વિવાદ પર મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે. કમાલ મૌલાના વેલ્ફેર સોસાયટીએ આ આદેશને એકતરફી ગણાવ્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો
AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્થાનિક પ્રજાના સળગતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં રોડ, પીવાનું પાણી, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી, ખાતર અને પેટ્રોલ-ડીઝલની અછત જેવા પાયાના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે.
AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક
આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ૧૭ મેના રોજ અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારીઓ દુર્ગેશ પાઠક અને દિનેશ મોહનિયા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહેશે.
મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા
AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના પેટ્રોલ-ડીઝલ બચાવવાના દાવાઓ અને 'વર્ક ફ્રોમ હોમ' ની જાહેરાતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. ફેસબૂક લાઈવ દરમિયાન તેમણે વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, જો સરકારી કચેરીઓમાં લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી વ્હોટ્સએપ, એપ્લિકેશન કે મિસકોલ સુવિધા શરૂ કરાય તો અબજોનું ઇંધણ બચી શકે છે.
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"
AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.