જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
સંબંધિત સમાચાર
વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર
આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી